fbpx
ભાવનગર

લઠ્ઠા કાંડ ની ઘટનાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી વાલે ભાવનગરની સર.ટી હોસ્પિટલની મુલાકાત લીધી.


લઠ્ઠાકાંડ ના ભોગ બનેલ દર્દીઓ અને તેમના સગાઓને મુલાકાત લીધી ગાંધીના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ બેફામ દારૂ વેચાય રહ્યો છે, જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે. અરવિંદ કેજરીવાલે મૃતકો શ્રદ્ધાંજલિ આપી હજુ પણ ઘણા દર્દીઓ હજુ ઘણા દર્દીઓ ગંભીર છે. ગુજરાતમાં અમારી સરકાર આવશે તો દારૂબંધીનો કડક અમલ કરાવીશું કારણ કે અમારે આવા દેશી દારૂ વેચી અને પાર્ટી ફંડ ભેગું કરવો નથી. સરકાર તાકીદે મૃતકોને સહાય ચુકવે તેવી કેજરીવાલની માંગ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/