fbpx
ભાવનગર

સર માનસિંહજી હોસ્પિટલ, પાલીતાણામાં નિ:શૂલ્ક નિદાન કેમ્પનું આયોજન

સર માનસિંહજી હોસ્પિટલ, પાલીતાણા અને એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગર દ્વારા શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી અને વર્ધમાન પરિવારના સહયોગથી પાલીતાણા તથા આજુબાજુની જનતાની આરોગ્ય સુખાકારી માટે તા. ૫ ઓગસ્ટ, શુક્રવારના રોજ સર માનસિંહજી હોસ્પિટલ, પાલિતાણા ખાતે એક નિ:શૂલ્ક નિદાન કેમ્પનું આયોજન સવારે ૯-૦૦  કલાક થી બપોરે ૨.૦૦ કલાક સુધી કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં હ્યદયરોગ, મગજ તથા ચેતાતંતુ, કરોડરજ્જુ, કેન્સર, હાડકા તથા સાંધાના રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કિડની, લીવર વગેરે રોગોની નિ:શૂલ્ક તપાસ એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગરની અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા કરવામા આવશે.

તદુપરાંત સ્ત્રીરોગ, બાળકોના રોગો અને આંખના રોગોની તપાસ પણ અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા કરવામા આવશે. આ નિ:શૂલ્ક નિદાન કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવાં માટે પાલીતાણા શહેર અને આજુબાજુની જનતાને અનુરોધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/