fbpx
ભાવનગર

ભાવનગર શહેર તેમજ જિલ્લાનો ૭૩મો વન મહોત્સવ તા.૧૨ ઓગસ્ટના યોજાશે

ભાવનગરમાં  ૭૩મો વન મહોત્સવ શહેર કક્ષાની ઉજવણી અધેવાડા ખાતે તેમજ જિલ્લા કક્ષાની ઉજવણી તળાજા તાલુકાના મણાર ખાતે આગામી તા.૧૨-૦૮-૨૦૨૨ ને શુક્રવારનાં રોજ કરવામાં આવશે.

જેમાં શહેર કક્ષાની ઉજવણી ભાવનગરનાં ફુલસરીયા હનુમાનજી મંદિર પાસે, ઝાંઝરીયા હનુમાનજી રોડ, અધેવાડા ખાતે તેમજ જિલ્લા કક્ષાની ઉજવણી તળાજા તાલુકાના લોકશાળા મણાર સંસ્થા અને પીડીલાઇટ મણાર ખાતે કરવામાં આવશે કરવામાં આવનાર છે.

આ પ્રસંગે જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ શહેર કક્ષાનાં કાર્યક્રમમાં મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલકુમાર શાહ, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી યોગેશ નિરગૂડે, નાયબ વન સંરક્ષકશ્રી (શેત્રુંજય વન્યપ્રાણી વિભાગ, પાલીતાણા) જયન પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી (સામાજીક વનિકરણ વિભાગ, બોટાદ) આયુષ વર્મા સહિતના મહાનુભાવો- અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.   

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/