fbpx
ભાવનગર

રોજગાર કચેરી, ભાવનગર દ્વારા નિવાસી સંરક્ષણ ભરતી અંગે તાલીમ વર્ગનું આયોજન

આગામી ઓક્ટોબર-૨૦૨૨ માં રાજકોટ ખાતે યોજાનાર અગ્નિપથ યોજના અન્વયે અગ્નિવીર લશ્કરી ભરતી રેલી અનુસંધાને ભાવનગર જિલ્લાનાં ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગનું નિ:શુલ્ક આયોજન થવાનું હોય, તાલીમ વર્ગમાં જોડાવાં ઈચ્છુક ઉમેદવારો કે જેણે અગ્નિવીર સોલ્જર જનરલ ડ્યૂટીમાં ઓનલાઈન એપ્લીકેશન કરેલ છે તેમજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઘોરણ-૧૦ પાસ લઘુત્તમ ૪૫% અને દરેક વિષયમાં લઘુત્તમ ૩૩ ગુણ તથા ઉંચાઈ : ૧૬૮ સે.મી., વજન : ૫૦ કિગ્રા અને છાતીનું માપ : ૭૭-૮૨ સે.મી. હોવું જોઈએ.

તથા ઉમેદવારોની જન્મ તારીખ ૦૧/૧૦/૧૯૯૯ થી ૦૧/૦૪/૨૦૦૫ વચ્ચે હોવી આવશ્યક છે. મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, એનેક્સી બિલ્ડીંગ, બહૂમાળી ભવન, ભાવનગર કચેરી ખાતેથી વહેલા તે પહેલાનાં ધોરણે તા.૨૨/૦૮/૨૦૨૨ થી તા.૨૬/૦૮/૨૦૨૨ (૧૧:૦૦ થી ૦૫:૦૦) દરમિયાન રૂબરૂ ફોર્મ મેળવી જરૂરી પ્રમાણપત્રો સાથે પરત કરવાનાં રહેશે.   

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/