ભાવનગરના ઘોઘા ખાતે ‘હર ઘર તિરંગા’ અન્વયે ‘તિરંગા રેલી’ અને ‘વૃક્ષારોપણ’ કાર્યક્રમ યોજાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/1386-02-720x620.jpeg)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે ભાવનગરના ઘોઘા ખાતે ઘર ઘર તિરંગા યાત્રા અન્વયે તિરંગા રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખશ્રી જાનવીબા ગોહિલના પ્રતિનિધિશ્રી મહાવીર સિંહ ગોહિલ, ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ વેગડ, કારોબારી ચેરમેનશ્રી નિર્મળ સિંહ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીના પ્રતિનિધિશ્રી જગદીશભાઈ ગોહિલ, બી.જે.પી. મંત્રીશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, તાલુકા બી.જે.પી. પ્રમુખશ્રી અરવિંદભાઈ ડાભી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મામલતદારશ્રીની કચેરી ખાતેથી નીકળી ઘોઘા ગામમાં ફરી તાલુકા પંચાયત કચેરી, ઘોઘા ખાતે પૂર્ણ થઈ હતી.
Recent Comments