fbpx
ભાવનગર

સોનગઢ તીર્થમાં શ્રી બાહુબલી મુનીવરની વિરાટ દર્શનીય પ્રતિમા

ગોહિલવાડના સુપ્રસિદ્ધ સોનગઢ તીર્થમાં સ્થાપિત શ્રી બાહુબલીની ભવ્ય અને દિવ્ય પ્રતિમા ભાવિક યાત્રિકો માટે  દર્શનીય છે. આ સંકુલમાં પર્વતીય રચના, દર્શન વિભાગો વગેરેનું ભવ્ય કામકાજ ચાલી રહ્યું છે. ગુરુદેવ શ્રી કાનજી સ્વામી તથા બહેન શ્રી ચંપાબેનની ધર્મપ્રભાવના ઉદયે સુવર્ણપુરી સોનગઢમાં ભારત વર્ષની વિરાટ પ્રતિમાઓ પૈકીની આ બાહુબલી મુનિવરની ખડગાસન એવી પ્રતિમાની આરોહણ વિધિ ભારે આસ્થા અને જહેમત સાથે વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી છે. અહી એક વર્ષ બાદ પ્રતિષ્ઠા વિધિ યોજાશે. ગોહિલવાડના આ સુપ્રસિદ્ધ સોનગઢ તીર્થમાં જંબુદ્વિપ બાહુબલી સંકુલમાં સંસ્થાના કાર્યકર્તા સાધકોના સંકલન સાથે હાલમાં વિવિધ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/