fbpx
ભાવનગર

બગદાણા ખાતે સાંધાના દુખાવા તેમજ  આયુર્વેદિક ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

બગદાણા ખાતે સાંધાના દુખાવા તેમજ  આયુર્વેદિક ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કમર, પગ , ગોઠણ, સાંધાના દુખાવા તેમજ માથાના દુખાવાની વિનામુલ્યે સારવાર મહુવાના સેવાભાવી  બાપાસીતારામ વાળા રાજુભાઈ  અને ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

આ ફ્રી નિદાન કેમ્પ નું દીપ પ્રાગટય શ્રી ગુરૂ બગદાણા ટ્રષ્ટિગણ તથા આદરણીય વિનુભાઈ સીતારામ, નાયકભાઈ, કાંતિદાદા પુરોહિત,બગદાણા પી એસ આઈ શ્રી ગઢવી , વિક્રમભાઈ મોભ, કરણાભાઈ ભમ્મર,

ગુરુઆશ્રમ ના મેનેજર  દિનેશભાઈ,

સુરૂભા, દેવાંગભાઈ સાગર તથા દીપ હોટેલ પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કેમ્પ માં સાડા ત્રણસો થી ચારસો દર્દીઓએ વિનામુલ્યે સેવા નો લાભ લીધો હતો. દવાઓ હરેશભાઈ પટેલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/