fbpx
ભાવનગર

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીને પાંચ લાખનું દાન અર્પણ કરતા વિનોદકુમાર બાલુભાઈ રાજપરા

ભાવનગર ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી વાકેફ એવા ઢસાગામના વતની અને હાલ અમેરીકા સ્થિત શ્રી વિનોદકુમાર બાલુભાઈ રાજપરા આજરોજ આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેમના મારફત રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરાનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.

તેઓશ્રીનું મંત્રી-બી.એલ.રાજપરા, મેડી.સુપ્રિ. ડો. નટુભાઈ રાજપરા સાહેબ અને ડો. જયેશ પટેલ સાહેબ દ્વારા હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી વિનોદભાઇ રાજપરા નાં સગા બનેવી શ્રી અશ્વિનભાઈ પરબડીયા (હાલ-અમેરીકા) પ્રતિમાસ રૂા.૫૦,૦૦૦/- અંકે રૂપિયા પચાસ હજા૨ પુરા ના આજીવન દાતા છે.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી વિનોદકુમાર બાલુભાઈ પરીવારજનોનો હ્રદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/