fbpx
ભાવનગર

સોનગઢ ગુરુકુળ વિવિધલક્ષી હાઇસ્કુલ ખાતે નાણાકીય જાગરુકતા સેમીનારનું યોજાયેલ

ભાવનગર  નાણાકીય સાક્ષરતા કેન્દ્ર ભાવનગર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને નાણાકીય જાગરુકતા સેમીનારનું આયોજન સોનગઢ ગુરુકુળ વિવિધલક્ષી હાઇસ્કુલ ખાતે યોજાયેલ જેમાં લીડ ડિસ્ટ્રીક ઓફિસર હિમાંશુ આનંદ આરબીઆઈ અમદાવાદ તેમજ લીડ ડિસ્ટ્રીક મેનેજર ગૌતમ ચૌહાણ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે સાથોસાથ બેંક ઓફ ઇન્ડિયા સોંગઢન ના મેનેજર શ્રી અમિતકુમાર, એમ બી મલેક (ફાઇનાન્સિયલ કાઉન્સિલર) અને મીનાબેન મહેતા (ફાઇનાન્સિયલ કાઉન્સિલર ) પણ ઉપસ્થિત રહ્યા હતા.

નાની બચતનું મહત્વ સમજાવી ભવિષ્યમાં બેંક સાથે વ્યવહાર કરવો હોય તો કેવી રીતે શરૂઆત કરવી તેનું ખૂબ જ તલસ્પર્શી માર્ગદર્શન બધા જ મહેમાનોએ વિદ્યાર્થીઓને પૂરું પાડેલ અને વિદ્યાર્થીઓને પણ ઘણી બધી નવી માહિતી જાણવા મળેલ આ કાર્યક્રમમાં સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા શ્રી ડૉ જયદીપસિંહ બી.ચૌહાણ ના માર્ગદર્શન  માં શાળાના આચાર્ય શ્રી જગમાલભાઈ ભાદરકા ગુરુજી હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ આભારવિધિ પીઠાભાઈ ગુરુજીએ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/