પૂજામાં મંત્ર જરૂરી છે અને સેવામાં ભાવ જરૂરી છે:પૂજ્ય સીતારામ બાપુ
આજની કથામાં સેવાર્થીઓમાં સદગુરુ આશ્રમ કાળીયાબીડ ભાવનગરના સેવકો અને એગ્રો ગ્રુપ ભાવનગર એ તેમજ ભોપાલ આશ્રમ દેવગણાના સ્વ્યમસેવકોએ સેવા સંભાળી હતી. કથાની સાથે રાત્રીના રમણીકભાઈ ધાંધલાના સંચાલન સાથે સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા. આજની કથામાં અમદાવાદથી અગ્રણી ઉદ્યોગપતિ અને દાતાશ્રી મૂળશંકરભાઈ જાની , પાલીવાલ બ્રહ્મ સમાજના મહેન્દ્રભાઇ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments