લોકભારતી સણોસરામાં પત્રકારના અનુભવોનો વર્ગ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/06/PHOTO-2023-06-24-10-59-36-1140x569.jpg)
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા વર્ગમાં પોતાના અનુભવો અને સાંપ્રત સ્થિતિ અંગે પાઠ ભણાવ્યો. લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં બુધ સંમેલન અંતર્ગત આ ઉપક્રમ પ્રસંગે પ્રારંભે પ્રાધ્યાપક શ્રી કુમારગૌરવ પુરોહિતે આવકાર અને પરિચય વિધિ કરેલ.
Recent Comments