fbpx
ભાવનગર

સિહોર ખાતે આવેલી ગોપીનાથજી વિદ્યા સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલયમાં  વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

સિહોર ખાતે આવેલી ગોપીનાથજી વિદ્યા સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલયમાં  વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું? આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રકૃતિનું જતન કઈ રીતે કરવું તેની વિશેષ માહિતી શાળાના શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો હતો અને શાળાના આચાર્યશ્રી ધંધુકિયા આશાબેન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજના આ દિવસમાંથી બાળકોને પ્રકૃતિનું અને વૃક્ષોનું જતન કઈ રીતે કરવું તેની વિશેષ માહિતી પ્રાપ્ત થઈ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/