fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ ‘શંખનાદ – ૨૦૨૩’ કાર્યશાળા

ભાજપ દ્વારા રાષ્ટ્રવાદી સકારાત્મક સંપર્ક માધ્યમોના ઉપયોગ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શનભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘શંખનાદ – ૨૦૨૩’ કાર્યશાળા યોજાઈભાવનગર ગુરુવાર તા.૫-૧૦-૨૦૨૩ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘શંખનાદ – ૨૦૨૩’ કાર્યશાળા યોજાઈ ગઈ જેમાં ભાજપ દ્વારા રાષ્ટ્રવાદી સકારાત્મક સંપર્ક માધ્યમોના ઉપયોગ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.પ્રચાર માધ્યમોના વિવિધ પાસાઓ સાથે વર્તમાન સોશિયલ મીડિયાના પ્રભાવી ઉપયોગ સંદર્ભે આ કાર્યશાળામાં પ્રદેશના અગ્રણી શ્રી મનનભાઈ દાણી મુખ્ય વક્તા તરીકે રહ્યા અને ભાજપની લોકાભિમુખ કાર્ય પ્રણાલીના વ્યાપ અંગે જણાવ્યું.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાના નેતૃત્વ સાથે આ બેઠકમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા મહામંત્રીઓ શ્રી સી.પી.સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા રાજુભાઈ ફાળકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી સાથે સૌરાષ્ટ્ર વિભાગના શ્રી અભયસિંહ ચાવડા સાથે વિભાગીય સંગઠન અને આઈ ટી તથા સોશિયલ મીડિયાના હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/