“નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ” નો ફેઝ૧-એ જાન્યુઆરી ૨૦૨૪માં લોકાર્પણ કરવામાં આવશે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/citywatch-16-300x132-60-1140x528.jpg)
કેન્દ્રીયઆરોગ્યઅનેપરિવારકલ્યાણતથારસાયણઅનેખાતરમંત્રીશ્રીડો. મનસુખમાંડવિયાલોથલખાતેબનનારાનેશનલમેરિટાઈમહેરિટેજકોમ્પ્લેક્ષપ્રોજેક્ટનીસમીક્ષાકરીહતી.
કેન્દ્રીયઆરોગ્યમંત્રીશ્રીડો. મનસુખમાંડવિયાઅનેકેન્દ્રીયશિપિંગરાજ્યમંત્રીશ્રીશ્રીપાદનાઈકએહેરીટેજસાઈટલોથલખાતેનિર્માણપામનાર ‘નેશનલમેરીટાઈમહેરીટેજકોમ્પ્લેક્સ’નુંસ્થળનિરીક્ષણકરીત્યારબાદઅધિકારીઓસાથેનેશનલમેરીટાઈમહેરીટેજકોમ્પ્લેક્સખાતેથયેલકાર્યનીસમીક્ષાબેઠકકરીહતી. જેમાંઅધિકારીશ્રીઓનેકેન્દ્રીયઆરોગ્યમંત્રીશ્રીએજરૂરીમાર્ગદર્શનઆપ્યુંહતું.
કેન્દ્રીયઆરોગ્યમંત્રીશ્રીડો. મનસુખમાંડવિયાએજણાવ્યુંહતુંકે, ભારતનુંપુરાતનબંદરએવાલોથલખાતેભારતનાસમૃદ્ધદરિયાઈવારસાનેપુનર્જીવિતકરવામાટેરૂ. ૪,૫૦૦કરોડનાખર્ચેનેશનલમેરિટાઈમહેરિટેજકોમ્પ્લેક્ષનુંનિર્માણકરીનેભારતનીપુરાતનદરિયાઈસંસ્કૃતિનેપુનર્જીવનઆપવાનુંકાર્યકેન્દ્રસરકારઅનેરાજ્યસરકારદ્વારાકરવામાંઆવીરહ્યુંછે. નેશનલમેરિટાઈમહેરિટેજકોમ્પ્લેક્ષનોફેઝ૧-એજાન્યુઆરી૨૦૨૪નાઅંતભાગસુધીમાંતૈયારીથઈજશેઅનેતેનુંલોકાર્પણકરવામાંઆવશે.
વધુમાંકેન્દ્રીયમંત્રીશ્રીએજણાવ્યુંહતુંકેભારતસમુદ્રીવિરાસતનીઐતિહાસિકઅનેમહાનધરોહરધરાવેછે. ગુજરાતમાંલોથલઅનેધોળાવીરાતોદક્ષિણમાંચૌલ, ચેરઅનેપાંડયરાજવંશેસમુદ્રશક્તિનેવિસ્તારીતકરીનેનવીઊંચાઈઆપીહતી.
નેશનલમેરીટાઇમહેરિટેજકોમ્પ્લેક્સમાંવિશ્વનુંસૌથીઊંચુંલાઇટહાઉસમ્યુઝિયમપણતૈયારથશે. આઆઇકોનિકલાઇટહાઉસમ્યુઝિયમહશે. આલાઇટહાઉસમ્યુઝિયમ૭૭મીટરનુંહશે
તેમણેવધુમાંજણાવ્યુંકે, ગુજરાતનીપાંચવર્ષજૂનીહડપ્પાનીવિરાસતએગુજરાતનુંગૌરવછે. તેનેઉજાગરકરવાની, પુનર્જીવિતકરવાનોઆઅવસરછે. પાંચહજારવર્ષપહેલાંભારતકેવુંસભ્યતાધરાવતુંરાષ્ટ્રહતું. કેવીરીતેવૈશ્વિકવ્યાપારકરતાંહતાં, તેવુજીવંતનિદર્શનઆહેરિટેજકોમ્પ્લેક્સમાંકરવામાંઆવશે. તેવખતેજેવ્યવસ્થાઓ, વિનિમયહતો, તેનુંતાદૃશ્યદર્શનથાયતેપ્રકારનુંઆકોમ્પલેક્સબનાવવામાંઆવશેતેમતેમણેવધુમાંઉમેર્યુંહતું.
વધુમાંજણાવ્યુંહતુંકે, આકોમ્પ્લેક્ષમાંઇતિહાસ, શિક્ષણ, સંશોધનઅનેમનોરંજનનોસુભગસમન્વયસર્જાશે. લોથલમાંપાંચેકહજારવર્ષપહેલાંમાત્રએકબંદરજનહોતું, અહીંદરિયાઈજહાજોબનતાંહતાં, એજ્વલંતઇતિહાસપણઅહીંફરીજીવંતથશે, એવુંતેમણેઉમેર્યુંહતું.
આનેશનલમેરીટાઇમહેરિટેજકોમ્પ્લેક્સલગભગરૂ. ૪,૫૦૦કરોડરૂપિયાનાખર્ચેતૈયારથઇરહ્યુંછે. આપ્રોજેક્ટમાટે૪૦૦એકરજમીનરાજ્યસરકારેફાળવીછે. આમ્યુઝિયમમાંહડપ્પનઆર્કિટેક્ચરઅનેજીવનશૈલીનેફરીથીઉજાગરકરવામાટેલોથલમિનીરિક્રિએશનઉપરાંત ‘મેમોરિયલથીમપાર્ક’, ‘મેરીટાઇમઅનેનેવીથીમપાર્ક’, ‘ક્લાઇમેટથીમપાર્ક’ ‘તેમજએડવેન્ચરએન્ડએમ્યુઝમેન્ટથીમપાર્ક’જેવાચારથીમપાર્કનુંનિર્માણકરવામાંઆવશે. હડપ્પનસમયથીશરૂકરીનેઆજસુધીનાભારતનાસમુદ્રીવારસોદર્શાવતી૧૪ગેલેરીઓતેમજઅન્યરાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોનાવિવિધસમુદ્રીવારસાનેપ્રદર્શિતકરતુંકોસ્ટલસ્ટેટ્સપેવેલિયનતૈયારકરવામાંઆવશે.
Recent Comments