fbpx
ભાવનગર

નૂતનવર્ષે ગુરૂઆશ્રમ બગદાણા ખાતે અન્નકૂટ મહોત્સવ

આશ્રમ અને ગામના બધા જ દેવાલયોમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ધરાવવામાં આવશેલાખો ભાવિક ભકતજનોના હૃદયમાં દેવકક્ષાએ બિરાજતા સદગુરુ બજરંગદાસના ધામ બગદાણા ગામ ખાતે આવેલા ગુરૂઆશ્રમ દ્વારા આજે (મંગળવારે) વીર વિક્રમના સંવત 2080 ના પ્રારંભના દિને વિવિધ રસ વ્યંજનો સાથે અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવશે.પ્રતિવર્ષની પાવન પરંપરા મુજબ આશ્રમ પરિસર મધ્યે આવેલા નૂતન મંદિર, ગાદી મંદિર, કાલભૈરવ મંદિર, અન્નપૂર્ણા માતાજી મંદિર સહિતના તમામ મંદિરો તેમજ બગદાણા ગામમાં આવેલા તમામ દેવ સ્થાનોમાં અન્નકૂટ થાળ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/