fbpx
ભાવનગર

૧૯૬૮ થી ચાલતી પ્રભુકૃપા નેત્રયજ્ઞ પ્રવૃત્તિ શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 52 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 52 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળીસ્વ .પૂજ્ય માતૃશ્રી ભાગીરથીબહેન  મનસુખલાલ આચાર્ય તથા સ્વ.વિદ્યાબહેન સુરેન્દ્રરાય ત્રિવેદીના પુણ્ય સ્મરણાર્થે  ૪૭૪  મો પ્રભુકૃપા શ્રી ભરતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિ માં શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ.કાંતિલાલ હરગોવિંદદાસ ગોસળીયાના સ્મરણાર્થે શ્રી જ્યોતિબહેન હર્ષદરાય મહેતાના સૌજન્ય થી ૪૭૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  તારીખ ૨૪ નવેમ્બરનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.આ પ્રસંગે કેટ્રેક ની સર્જરી માટે જનાર દર્દીઓને ભાવનગર યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ શ્રી ગીરીશભાઈ વાઘાણી તથા શ્રી ભરતભાઈ ત્રિવેદીના વરદ હસ્તે ગરમ શાલ વિતરણ કરવામાં આવ્યું હતું…

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 52 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી.હિરવાબહેન પટેલની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં  ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૧૯ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે  તેમજ દર્દીઓના ૧૫ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી…….

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/