પાલીતાણા તાલુકાના વાળુકડ ગામના ગૌસ્વામી જાગૃતીબેનને મળ્યો આયુષ્માન કાર્ડનો લાભ
ગૌસ્વામીજાગૃતીબેનપાલીતાણાતાલુકાનાવાળુકડગામમાંરહેછે.આયુષ્માનકાર્ડઅંતર્ગતપાત્રતાધરાવતાલાભાર્થીઓને૧૦લાખસુધીનીકોઈપણગંભીરબીમારીનાનિવારણમાટેસરકારદ્વારાસહાયમળેછે.ગૌસ્વામીજાગૃતીબેનનેતેમનીસગર્ભાઅવસ્થામાંસિઝેરિયનમાટેઆયુષ્માનકાર્ડઅંતર્ગતનિઃશુલ્કસહાયમળેલછે. તેમનાજણાવ્યાપ્રમાણેતેમનેજ્યારેહોસ્પિટલથીરજાઆપવામાંઆવીત્યારેતેઓને૩૦૦રૂપિયાભાડાપેટેપણઆપવામાંઆવ્યાહતા.પ્રાઈવેટહોસ્પિટલમાંજેખર્ચેઅંદાજે30 થી35 હજારહતોતેઆયુષ્માનકાર્ડઅંતર્ગતતેમનેમફતસારવારમળીછે. તેબદલતેઓસરકારશ્રીનોઆભારમાનેછે.
Recent Comments