fbpx
ભાવનગર

પત્નીના જન્મદિવસે સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને જગદીશ ત્રિવેદીનું ૧૮ લાખનું દાન

પત્નીના જન્મદિવસે ટીંબીની નિર્દોષાનંદજી હોસ્પિટલને ૧૮ લાખ રુપિયાનું દાન આપતા જગદીશ ત્રિવેદીઆ ૧૮ લાખ સાથે નિર્દોષાનંદજી હોસ્પિટલને જગદીશ ત્રિવેદીના દાનની રકમ ૫૧ લાખ થઈ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક જેમને ભારત સરકારે થોડાં દિવસ પહેલા પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે એવા જગદીશ ત્રિવેદીએ પોતાના પત્ની નીતાબહેનના જન્મદિવસે ટીંબીની નિર્દોષાનંદજી હોસ્પિટલને વધું ૧૮ લાખ રુપિયાનું દાન કરેલ છે. 

જગદીશ ત્રિવેદીના પત્નીનો જન્મદિવસ ૯/૨ ના રોજ હોવાથી ૯x૨= ૧૮ લાખ રુપિયાનું દાન કરેલ છે. આ અગાઊ જગદીશ ત્રિવેદીએ હોસ્પિટલને ૩૩ લાખ રુપિયાનું દાન કરેલ હતું અને આ દાન સાથે આ હોસ્પિટલને એમના વ્યક્તિગત દાનની રકમ પ૧ લાખ પૂર્ણ થયેલ છે. ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની ખાસીયત એવી છે કે ભાવનગર, રાજકોટ કે સુરત જેવા શહેરોની સિવિલ હોસ્પિટલ કરતા આ ગામડાની હોસ્પિટલમાં રોજની OPD વધુ છે , આ હોસ્પિટલમાં રોજની ૧૦૦૦થી વધું OPD અને રોજના ૩૦ થી વધુ ઓપરેશન થાય છે. અહીં તમામ પ્રકારના ઓપરેશન તદ્દન મફતમાં થાય છે અને એ પણ અદ્યતન ઓપરેશન થિયેટરમાં થાય છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/