fbpx
ભાવનગર

સ્નેહની ઠંડક સામે કાળઝાળ ગરમી બેઅસર પાલિતાણા માં કેન્દ્ર કાર્યકર્તાઓ નું સંમેલન યોજાયું

વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ની પાલિતાણા શાખા 32 વર્ષથી સક્રિયપણે કાર્યરત છે. જેમાં અનેક કાર્યકર્તાઓએ નિ:સ્વાર્થ ભાવે રાષ્ટ્ર યજ્ઞમાં પોતાના સમય ઉર્જાની આહુતિ આપી છે. સમયાંતરે ધંધા વ્યવસાય કે ગૃહસ્થીમાં અન્ય સ્થાને સ્થાયી થયાં છે. આવાં કાર્યકર્તાઓ માટેનું સંમેલન તા. 11, 12 મે 2024 શનિ રવિ દરમિયાન શ્રી સતુઆ બાબા આશ્રમ ખાતે યોજાયેલ. કેન્દ્ર પ્રત્યેનો આદર અને કાર્યકર્તા માટે નાં આત્મીયભાવ ને કારણે દિલ્હી, મુંબઈ, સુરત, વડોદરા, કર્ણાવતી, રાજકોટ, ભાવનગર સહિત અનેક સ્થાનોથી બહોળી સંખ્યામાં કાર્યકર્તા બંધુ ભગિની ઉપસ્થિત રહ્યાં હતાં.

પરિચય સત્ર થી શરૂ થયેલ સમૂહ યાત્રા સ્મરણ ઉપવનમાં મહાલી વૈચારિક સ્પષ્ટતા સાથે આગળ વધી સંકલ્પ માં પરિણમી હતી.આ પ્રસંગે કેન્દ્ર નાં જીવનવ્રતી એવાં રાજસ્થાન પ્રાંત સંગઠક શીતલબહેન જોશી ની પ્રેરક ઉપસ્થિત રહી. અમૃત પરિવાર અને આગામી ઓગસ્ટમાં મોરબી ખાતે યોજાનાર વિશેષ પ્રશિક્ષણ શિબિર પર ભાર દેવામાં આવ્યો હતો. સમિધા છીએ તો નિશ્ચિત સમય અને ઉર્જા સમાજ અને રાષ્ટ્ર કાર્યમાં આપવાનાં નિર્ધાર સાથે સૌએ વિદાય લીધી હતી. પાલિતાણા ટીમે ખૂબ જ આયોજન સાથે ભાવપૂર્વક સમગ્ર કાર્યકમને સફળ બનાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/