સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે શિશુવિહાર માં ગોખલે જ્ઞાનમંદિર માં U P S C તથા G P S C class-૩ તૈયારી કરતા ઓ માટે આનંદો
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/05/IMG_20240519_212547.jpg)
ભાવનગર શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી ગોખલે જ્ઞાન મંદિર પુસ્તકલય,ભાવનગરમાં nU P S C તથા G P S C તથા class-૩ ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સરકારી જિલ્લા પુસ્તકાલયના આર્થિક સહયોગથી શિશુવિહાર સંસ્થાના પુસ્તકાલયમાં વાંચન માટે જરૂરી સુવિધા કરવામાં આવી છે તો તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો એ લાભ લેવા પુસ્તકાલયનો સંપર્ક કરવા અનુરોધ
Recent Comments