fbpx
ભાવનગર

ગોંડલમાં શ્રી મોરારિબાપુનાં ‘બાવો બોર બાંટતાં’ પ્રકાશન અર્પણ

ગોંડલમાં રામકથામાં શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘બાવો બોર બાંટતાં’ પ્રકાશન અર્પણ વિધિ શ્રી જયદેવ માંકડ સંકલિત દૃષ્ટાંત કથા પ્રકાશન શ્રોતાઓને અર્પણ ઈશ્વરિયા શનિવાર તા.૨૫-૫-૨૦૨૪ ગોંડલમાં ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘બાવો બોર બાંટતાં’ પ્રકાશન અર્પણ વિધિ થઈ છે. શ્રી જયદેવ માંકડ સંકલિત દૃષ્ટાંત કથા પ્રકાશન રામકથા શ્રોતાઓને અર્પણ કરવામાં આવેલ છે.શ્રી મોરારિબાપુ દ્વારા રામકથામાં અપાતાં વિવિધ દૃષ્ટાંતોનું સંકલન કૈલાસ ગુરુકુળ મહુવાનાં વડા શ્રી જયદેવ માંકડ દ્વારા થાય છે તેમજ ઘણાં સામયિકોમાં પણ તે પ્રસિદ્ધ થાય છે.

આ દૃષ્ટાંત કથાનાં ‘બાવો બોર બાંટતાં’ પ્રકાશનની અર્પણ વિધિ ગોંડલમાં ચાલતી રામકથા દરમિયાન શ્રી મોરારિબાપુનાં હસ્તે રામકથાનાં શ્રોતાઓને થઈ, જેમાં શ્રી રૂપલબેન માંકડ પણ જોડાયાં હતાં.ગોંડલમાં શ્રી લોહલંગરિબાપુ  જગ્યામાં ‘માનસ રામકથા’ દરમિયાન આ અર્પણ વિધિ પ્રસંગે જાણીતાં સાહિત્યકાર શ્રી નીતિન વડગામાએ જણાવ્યાં મુજબ શ્રી જયદેવ માંકડ સંકલિત અગાઉ વર્ષ ૨૦૨૨, ૨૦૨૩ તથા હાલ ૨૦૨૪ દરમિયાન ‘બાવો બોર બાંટતાં’ ક્રમશઃ ભાગ ૧,૨ તથા ૩ પ્રકાશિત થયાં છે. ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા આ પ્રકાશન થયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/