fbpx
ભાવનગર

શિવભદ્રસિંહજી ગોહિલ ભાવનગર જિલ્લા ભાજપ શ્રદ્ધાંજલિ

મહારાજા શ્રી શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને ખોટ પડ્યાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે, સ્વર્ગસ્થ શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ હંમેશા હસતો ચહેરો પ્રેરણા રૂપ રહ્યો છે. પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનાં સ્મરણ સાથે ગૌરવવંતા રાજવી પરિવારમાં શ્રી શિવભદ્રસિંહજી ગોહિલની વિદાય માત્ર ભાવનગર નહિ, સહિત ગોહિલવાડ પંથક માટે ખોટ પડી છે.

પક્ષીવિદ્દ અને પર્યાવરણ પ્રેમી રહેલાં મહારાજા શ્રી શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણા સાથે ઉપપ્રમુખો શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી ગાયત્રીબા સરવૈયા, શ્રી જ્યોત્સનાબેન ભટ્ટ, શ્રી નારુભાઈ ખમળ તથા શ્રી જગદીશભાઈ મકવાણા અને મહામંત્રીઓ શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી સાથે સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે, તેમ પ્રવક્તા અને પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદી દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/