fbpx
ભાવનગર

પાલિતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક માટે અરજીઓ મંગાવાઇ

પાલિતાણા તાલુકામાં નવા લોંઇચડા, જીવાપુર, મુંડકીધાર, ચોંડા, બોદાના નેસ, પાંડેરીયા, શેત્રજી (ડેમ), વિઠ્ઠલવાડી, ભુતડીયા, મોટી પાણીયાળી(વાડી), સિટી તળાવ પ્લોટ વિસ્તાર કેન્દ્રો ખાતે મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકોની ખાલી પડેલ હંગામી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઘોરણ-૧૦ પાસ તથા ઉમેદવાર જે-તે ગામના વતની, સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા લઘુત્તમ ૨૦ વર્ષ અને મહત્તમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. વિઘવા, ત્યકતા તથા સ્ત્રી ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશેસંચાલકનાં અરજીફોર્મ કચેરી સમય દરમ્યાન (જાહેર રજાનાં દિવસો સિવાય) મામલતદાર કચેરી, પાલિતાણા ખાતેથી મળી શકશે. ઉમેદવારોએ તેમનાં અરજીફોર્મ તા. ૨૫/૦૬/૨૪ સુધીમાં જરૂરી આધારો સાથે કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, પાલિતાણાને મોકલી આપવાનાં રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ મામલતદારશ્રી, પાલિતાણાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/