fbpx
ભાવનગર

બગદાણા ધામે કૅરી ના શણગાર સાથે ભોગ ધરવામાં આવ્યો

સંત શ્રી બજરંગદાસ બાપાના ધામ બગદાણા ના ગુરુ આશ્રમ ખાતે ભીમ અગિયારસના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ શ્રી ગુરૂઆશ્રમ બગદાણા ધામે પૂ બજરંગદાસબાપાને કેરીનો શણગાર કરી ભોગ ધરવામાં આવ્યો હતો. જેના દર્શનાર્થીઓ એ  દર્શનનો લાભ લીધો હતો.આવતીકાલે (મંગળવારે) અગિયારસના દિવસે દર્શનાર્થી યાત્રિકોને મહાપ્રસાદ રૂપે કેરીનો રસ અને પુરી પીરસવામાં આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/