fbpx
ભાવનગર

દાંત્રડ ગામે પ્રવેશોત્સવ નિમિત્તે બાળકો માટે રૂ 18000 નું અનુદાન મળ્યું

તળાજા તાલુકાની દાંત્રડ પ્રાથમિક  શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં  જગદીશભાઇ પ્રેમજીભાઈ પંડયા તરફથી સ્વ. પિયુષભાઈ જગદીશભાઇ પંડયા ની તિથિ નિમિતે શાળા ના બાલવાટિકા થી ધોરણ 8 ના તમામ 115 બાળકો ને શૈક્ષણિક કીટ રુપિયા 18000 ની આપવામાં આવેલ છે. તેમજ શાળા ના ભુતપૂર્વ આચાર્ય કનુભાઈ જાની માખણિયા વાળા એ બાલવાટિકા ના 24 બાળકો ને દફતર. પાટી,પેન ની કીટ આપેલ છે. તેમજ પંડયા લાલજીભાઈ શાંતિલાલ તરફથી સમોચા નું બટુકભોજન આપવા માં આવેલ છે. આ કાર્યક્રમ માં સરપંચ દિલીપભાઈ પંડયા,પંડયા અનિલભાઈ (SRP પોલીસ જુનાગઢ) પંકજભાઈ CRCઠળિયા,ઉકાભાઈ ચોહલા,મનહરભાઈ પંડયા,વેલજીભાઈ પંડયા, હર્ષદભાઈ ધાંધલ્યા, જયેશભાઈ ગઢાદરા વગેરે ગ્રામ જનો હાજર રહ્યા હતા. આચાર્ય રમેશભાઈ જાની તથા હરેશભાઈ ચોહલા એ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/