fbpx
ભાવનગર

તળાજામાં તા. 24 જુલાઈના રોજ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૪/૦૭/૨૦૨૪ ને બુધવારનાં રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અધ્યક્ષશ્રી પ્રાંત અધિકારી, પ્રાંત કચેરી. તળાજાના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. અરજદાર પાસેથી તા.૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે મામલતદારશ્રી, તળાજાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજી રજૂ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ સબંધિત કચેરીને અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણીત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ બજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહિ. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતી વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/