fbpx
બોલિવૂડ

ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન

છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર પોતાના જીવન માટે લડત લડી રહેલી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું નિધન થયું છે. ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં ‘ગુલાબો’ ભજવનાર દિવ્યા કોરોના વાયરસનો શિકાર બની હતી, ત્યારબાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર તેને ન્યુમોનિયા હતો. દિવ્યાની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. તેનું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું હતું, જેના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જીવન અને મૃત્યુ વચ્ચે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર લડતા દિવ્યા હવે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.
દિવ્યાની મિત્ર અને અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજીએ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ લખીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું છે કે કોઇ કોઇની સાથે નથી હોતું ત્યારે બસ તુ જ હોય છે. દિવું તુ તો મારી પોતાની હતી. તને ધમકાવી શકતી હતી. રિસાઇ શકતી હતી. દિલની વાત કહી શકતી હતી. મને ખબર છે જીંદગીએ તને બહુ દુખ આપ્યું છે. તું ખૂબ મુશ્કેલીમાં હતી. પરંતુ તુ સારી જગ્યાએ છે. જ્યાં દુઃખ, દર્દ, ચીટિંગ, ખોટા જેવું હોતું નથી. હું તને યાદ કરીશ દીવું અને તું પણ જાણે છે કે તને હું કેટલો પ્રેમ કરું છું અને તારી ચિંતા હતી મને, મોટી તુ હતી પણ નાની તુ જ હતી. ભગવાન તારી આત્માને શાંતિ આપે. જ્યાં તુ છે ત્યાં ખુશ રહે. તુ બહુ જલદી જતી રહી દોસ્તપ
જણાવી દઇએ કે દેવોલિનાની પોસ્ટ સિવાય દિવ્ય ભટનાગરના મિત્ર યુવરાજ રઘુવંશીએ અભિનેત્રીના અવસાનના સમાચારની પુષ્ટિ કરી છે. સ્પોટબોય સાથેની વાતચીતમાં યુવરાજે કહ્યું, ‘દિવ્યાનું સવારે ૩ વાગ્યે અવસાન થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/