fbpx
બોલિવૂડ

દિવ્યા ભટનાગરના નિધન પર અભિનેત્રી દેવોલીનાએ કહી મોટી વાત કહ્યું લોકોએ બસ તેને દુઃખ પહોંચાડ્યું તેનો ઉપયોગ કયો

ટીવી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું સોમવારે નિધન થઈ ગયું. દિવ્યા ભટનાગરના નિધનના સમાચારથી આખી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી છે. થોડા દિવસ પહેલા જ તે કોરોના પોઝિટિવ આવી હતી. તેના નિધનથી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય ખુબ દુખી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શોક વ્યક્ત કરતા એક પોસ્ટ લખી. જેમાં તેણે જણાવ્યું કે દિવ્યા સાથે તેનો ગાઢ સંબંધ હતો. આ સાથે જ દેવોલીનાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યો છે. દેવોલીના અને દિવ્યા ખુબ સારી બહેનપણીઓ હતી. હવે દેવોલીનાએ સોશીયલ મીડિયા પર દિવ્યા માટે એક પોસ્ટ શેર કરી છે.
વીડિયોમાં તે દિવ્યાને યાદ કરીને ખુબ રડે છે. આ સાથે જ વીડિયોમાં દિવ્યાના પતિ ગગન ગબરૂ અંગે પણ તે જણાવી રહી છે. તેણે પોતાના આ વીડિયોમાં દિવ્યાના જીવન સાથે જાેડાયેલી એક સચ્ચાઈને ઉજાગર કરી છે. વીડિયોમાં દેવોલીનાએ કહ્યું કે આ વીડિયો હું મારી બહેન, ફેમિલી, મિત્ર દિવ્યા ભટનાગર માટે બનાવી રહી છું. મારી ક્યૂટી હવે મને છોડીને જતી રહી છે. હજુ તો બસ તેણે શરૂ કર્યું હતું કે પોતાની રીતે જીંદગી જીવશે, સ્વતંત્રતાથી. કોઈની જાળમાં ફસાશે નહીં. પોતાને સંભાળશે. મજબૂત બનશે.
મને લાગે છે કે ભગવાન કદાચ પોતે તેનું દુઃખ જાેઈ શક્યા નહીં. દેવોલીનાએ કહ્યું કે ૯-૧૦ વર્ષમાં મે ક્યારેય નથી જાેયું કે તેણે કોઈની સાથે કઈ ખોટું કર્યું હોય. કોઈને પણ દુખ પહોંચાડ્યુ હોય. લોકોએ બસ તેને દુઃખ પહોંચાડ્યું તેનો ઉપયોગ કર્યો. ખાસ કરીને રિલેશનશીપ્સમાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/