fbpx
બોલિવૂડ

અમિતાભ બચ્ચનને ૧૬મી સિઝનના આગમનની જાહેરાત કરી દીધી

અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મની જેમ ‘કૌન બનેગા કરોડપતિ’ની પણ આતુરતાથી રાહ જાેવાતી હોય છે. અમિતાભ બચ્ચનના ક્વિઝ શો ‘ કૌન બનેગા કરોડપતિ’ની ૧૫ સિઝન આવી ચૂકી છે. ત્યારબાદની સિઝનમાં અમિતાભ બચ્ચન ન દેખાય તેવી શક્યતા હતી. જાે કે અમિતાભ બચ્ચનને ૧૬મી સિઝનના આગમનની જાહેરાત કરી દીધી છે. નવી સિઝન માટે રજિસ્ટ્રેશનની તારીખો અંગે વાત કરતાં અમિતાભ બચ્ચને પ્રોમો શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર શેર થયેલા આ પ્રોમોમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, કૌન બનેગા કરોડપતિ ૧૫ને ભારે મનથી અલવિદા કહ્યું હતું. આમ કરવાનું ઘણું કઠિન હોય છે. જાે કે કૌન બનેગા કરોડપતિ ૧૬નું રજિસ્ટ્રેશન ૨૬ એપ્રિલે રાત્રે ૯થી શરૂ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પાછલા બે દાયકાથી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે જાેડાયેલા છે. આ શોની ત્રીજી સિઝનને શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. તે સિવાયની દરેક સિઝનમાં અમિતાભ બચ્ચને જ ‘દેવીયોં ઔર સજ્જનો’ સંબોધન સાથે ઓડિયન્સને જકડી રાખ્યું છે. ૧૬મી સિઝનનું પ્રમોશન શરૂ થતાં અમિતાભ બચ્ચનના અવાજમાં આ સંબોધન ફરી સાંભળવા મળતાં ઓડિયન્સમા ઉત્સુકતા જાેવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/