fbpx
Home Archive by category અમરેલી (Page 371)
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિની વાઘેલા હેતલ બળવંતભાઈએ કોલેજનું ગૌરવ વધાર્યું. 

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત  શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલાની વિદ્યાર્થીની વાઘેલા હેતલ બળવંતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એન.એસ.એસ.વિભાગ દ્વારા યોજાયેલ Pre RD camp ma પસંદ પામેલ ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઇન્ટર યુનિવર્સિટી Pre RD camp ma પસંદ
અમરેલી

આંસોદર પ્રાથમિક શાળામા સ્વચ્છ તા પખવાડિયાની ઉજવણી

દામનગર  શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામા  તા.૦૧/૦૯/૨૩ થી શરૂ થયેલ સ્વચ્છ તા પખવાડિયાની ઉજવણી.તાજેતર માં શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામાં સ્વચ્છતા પખવાડિયાની ઊજવણી શરૂ કરવામાં. આવેલ જેમા તા.૦૧/૦૯/૨૩ ના રોજ  પૂર્વ આયોજન  અને શપથ લેવામાં આવેલ. તા.૦૨/૦૯/૨૩  ના રોજ  સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમા વાલી સાથે સ્વચ્છતા આપણી સહિયારી જવાબદારી,શાળામાં સાબુ બેન્કનું મહત્ત્વ, શાળામાં
અમરેલી

દામનગર પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ આગામી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઇદે મિલાદ સહિત ના ધાર્મિક પર્વો ની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલ માં થાય કોમી એકતા સામાજિક સંવાદિતા એકયતા ભાતૃપ્રેમ થી પરસ્પર ઉજવણી થાય તે માટે સ્થાનિક અગ્રણી ઓ સાથે પી એસ આઈ […]
અમરેલી

સાવરકુંડલામાં શ્રેષ્ઠ માનવ સેવા બદલ રાજકોટ ખાતે ઝી  ૨૪  ચેનલના કાર્યક્રમમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સાવરકુંડલા માનવમંદિરના સંત શ્રી ભક્તિરામબાપુને એવોર્ડ અપાયો.

સાવરકુંડલામાં શ્રેષ્ઠ માનવ સેવા બદલ રાજકોટ ખાતે ઝી  ૨૪  ચેનલના કાર્યક્રમમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સાવરકુંડલા માનવમંદિરના સંત શ્રી ભક્તિરામબાપુને એવોર્ડ અર્પણ કરાયો.  ગુજરાતના સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા તેમજ ઝી ૨૪ ચેનલના દીક્ષિતભાઈની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આમ માનવસેવા એ જ પરમો ધર્મનાં જીવનમંત્ર
અમરેલી

સાવરકુંડલા શહેરમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે પંડિત દીનદયાળ ઉપવનમાં ઓપન જીમ તથા મહુવા રોડ મામલતદાર કચેરીથી ગેટ સુધીની લાઈટોનું લોકાર્પણ થયું.

બસ હવે બગીચામાં પ્રવેશ ફી નાબૂદ થાય તેવી આશા સાથે.. ગતરોજ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં ઓપન જીમ તથા મહુવારોડ પર મામલતદાર કચેરીથી ગેટ સુધીની લાઈટોનું લોકાર્પણ સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે કરવામાં આવેલ. આ તકે નગરપાલિકા પ્રમુખ સમેત નગરપાલિકા સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા […]
અમરેલી

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૧૯ મો નેત્ર કેમ્પ યોજાયો.. 

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને  ધ્યાનમાં રાખી તા- ૧/૯/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં  ૩૧૯માં નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ  ડોકટરો દ્વારા ૯૩ જેટલા મોતિયાના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૦૮ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર
અમરેલી

અલખના આરાધક શ્રી ધનાબાપુસંતશ્રી ધનાબાપુનો જન્મ સાવરકુંડલામાં થયો હતો.તેમને માતાપિતા પાસેથી વારસામાંથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું.

તેઓ બાળપણથી ગરીબ – દીનદુઃખીઓની સેવામાં જ વ્યસ્ત રહેતાં યુવાન વયે પહોંચેલાં ધનાબાપુને લગ્ન કરવા ન હતાં પણ માતાપિતાના દબાણવશ તેમને લગ્ન કરવા પડ્યા. સતત ઈશ્ર્વર ભક્તિમાં લીન રહેતાં ધનાબાપુને સંસારમાં તેનું મન અકળાવવા લાગ્યુંસમર્થ ગુરુ શ્રી ગોવિંદાબાપુનું સાનિધ્ય સાંપડતાં જ ધના ભગત ઈશ્ર્વર ભક્તિમાં લીન રહેવા લાગ્યા.સંસાર ત્યાગી ભગવત ભક્તિમાં લીન એવા ધનાબાપુ જ્યારે […]
અમરેલી

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સોસીયલ મિડીયામાં વાયરલ થયેલ વિડીયો અન્વયે તત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*

અમરેલી જીલ્લા પોલીસ અધીક્ષક હિમકર સિંહ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તથા અમરેલી ડીવીઝન નાયબ પોલીસ અધીક્ષક જે.પી.ભંડારી નાઓ દ્વારા અમરેલી ડીવીઝનમાં દારૂની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવ્રુત્તી કરતા ઇસમો […]
અમરેલી

પીપાવાવ મરીન પો.સ્ટે. વિસ્તારના વિસળીયા ગામે પુલ પાસેથી લોખંડનો સેન્ટીંગનો સામાન કુલ કિ.રૂ ૨,૦૦,૫૦૦/-ની થયેલ ચોરીનો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડીચોરીમાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી મરીન પીપાવાવ પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.શગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટક કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં જરૂરી પેટ્રોલીંગ ફરી મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી મિલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદામાલ મુળ માલીકને પરત મળી રહે તે માટે કાયદેસરની કાર્યવાહી […]
અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના ડો. પ્રદીપ બારૈયા  દ્રારા ગળાફાંસો ખાધેલ દર્દીનો આબાદ બચાવ..

તા.૨૧/૦૮/૨૦૨૩ ના રોજ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરવા જનાર મહિલા દર્દી ને તેના જીવનની કઠીન ક્ષણોમાં શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવેલ હતા. જ્યાં ડો.પ્રદીપ બારૈયા દ્રારા તપાસ કરતા દર્દીની હાલત અત્યંત નાજુક જણાઈ હતી જેથી તાત્કાલિક દર્દી ને આઈ.સી.યુ. માં દાખલ કરી વેન્ટીલેટર પર રાખવામાં આવેલ હતું જ્યાં  તેમની સતત આઠ દિવસ સુધી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/