fbpx
Home Archive by category અમરેલી (Page 374)
અમરેલી

વક્ત વક્ત કી બાત હૈ. 

સમય સમયની વાત છે. જે સાયકલ લઇને શાળાએ જતાં એ સમય પણ આ ક્ષણોની સાક્ષી પૂરે છે. સુખદુઃખના સમયે વગર પેટ્રોલે આ દ્વિચક્રી વાહન ચાલતું.. હા, થોડાં પેડલ લગાવો એટલે બેડો પાર.. આજે  ભંગાર જેવી હાલત જોઈને થાય છે કે સમય અને સંજોગો મુજબ વ્યક્તિએ પણ પોતાની વિચારધારાને માંજવી પડે છે નહિતર કટાઈ ગયેલી આ […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં જૂના બસસ્ટેન્ડ વિસ્તારમાં સુવિધાયુકત જાહેર શૌચાલયનું નિર્માણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. 

સાવરકુંડલાને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય હોય તો શહેરનાં શૌચાલયો પણ સુવિધાયુકત સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ. અહીં આવતાં પ્રવાસીઓ પણ બોલી ઉઠવા જોઈએ કે ચાલો શૌચાલય સંગે એક સેલ્ફી લઈ લઈએ. સાવરકુંડલા શહેરમાં જૂના બસસ્ટેન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં જાહેર યુરિનલ એક જ ખાના વાળી હોય અહીં અવારનવાર લોકોને ઘણીવખત લઘુશંકા કરવા માટે લાઈનમાં પણ  ઉભા […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છત તોકતે વાવાઝોડામાં ઉડી તે ઉડી. હાલ પણ આ પેટ્રોલપંપે છત ન હોય લોકો ખુલ્લા આકાશ નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા મજબૂર.

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છેલ્લા તોકતે વાવાઝોડા દરમિયાન છત ઉઠી ગયેલ. હજુ સુધી તોકતે વાવાઝોડાને પણ બે વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં એ છત ગઈ તે ગઈ.. હાલ તો  લોકો વરસાદ હોય ટાઢ હોય કે કાળો તડકો હોય એ ખુલ્લી છત નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવતાં જોવા […]
અમરેલી

પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોનીની નિમણુક.

અમરેલી જિલ્લા કક્ષાની પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોનીની નિમણુક કરવામાં આવી છે. પીસી – પી એન ડી ટી એક્ટ – ૧૯૯૪ ની જોગવાઇ અનુસાર જિલ્લા કક્ષાની એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવે છે જેમાં આ કમિટીની રચના થયે થી આ કમિટીના અધ્યક્ષ તરીકે ડો. જી.જે.ગજેરા સાહેબ સેવા આપતા […]
અમરેલી

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય “વન નેશન વન ઇલેક્શન” આવકારતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, આપણા ભારત દેશમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વન નેશન વન ઇલેક્શન માટે, કમિટીની રચના કરવામાં આવશે. અને માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં, એક કમિટી રચવામાં આવશે, વન નેશન વન ઇલેક્શનના આ વિચારને દેશના વિકાસ માટે ખુબજ જરૂરી છે ત્યારે આ ઐતિહાસિક નિર્ણયને આવકારતા અમરેલી […]
અમરેલી

સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત તપોવન આશ્રમ ની મુલાકાતે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ

અમરેલી સેવાના સરનામે ઉમળકા સાથે સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ ખાતે અમરેલી જિલ્લા ની વિશ્વ હિંદુ પરિષદ ની ટીમે મુલાકાત લીધેલ જેમાં અધ્યક્ષ, ઇતેશભાઈ મહેતા, ઉપાધ્યક્ષ, રશ્મિનભાઈ ત્રિવેદી,કોષાધ્યક્ષ, ડૉ,પંકજભાઈ ત્રિવેદી મઢ મંદિરના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ રાઠોડ સેવા સંયોજક યુવરાજસિંહ પલવાર, સુરેશભાઈ મકવાણા તથા જિલ્લા પરિષદના સહમંત્રી, સારહિ પરિવાર ના સભ્યશ્રી
અમરેલી

શ્રીલંબે નારાયણ આશ્રમના નવા પ્રવેશદ્વાર નુ ઉદ્દઘાટન મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત માં શ્રી વિશ્વેશ્વરી સહિત ના સંતો ની ઉપસ્થિતિ માં કરાયું

અમદાવાદ આજ રોજ તારીખ ૩૧ ઓગસ્ટેને શ્રાવણી પૂર્ણિમાના શુભ દિને સનાથલ સ્થિત શ્રી લંબે નારાયણ આશ્રમના નવા પ્રવેશદ્વારનાનુ ઉદ્દઘાટન મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત માં શ્રી વિશ્વેશ્વરી ભારતીજી,મહામંડલેશ્વર કલ્યાનંદ ભારતી,સરખેજ ભારતી આશ્રમના મહંત મહામડલેશ્વર શ્રી ઋષિભારતી બાપુ,યતિ બ્રહ્મદેવજી મહારાજ (કુવાડવા)સહિતના સંતો મહંતોના હસ્તે  અભિજિત મૂહરતમાં કરવામા આવ્યુ. આ પ્રવેશદ્વાર સનાથલના
અમરેલી

ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ માં સાયબર ક્રાઇમ પોલીસ સેમિનાર યોજાયો

દામનગર શહેર ની શિક્ષણ જગત ની શાન ગણાતી તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા સેમિનાર યોજાયો વિજકંપનીનાં નામે થતા ફોડાથી સાવધાન રહો વિજકંપની તરફથી વિજબીલ ન ભરવા તો વિજ કનેક્શન કપાઈ જશે ઇનામ લાગ્યું છે કુરિયર ડિલિવરી પહેલા ચાર્જ […]
અમરેલી

પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોની ની નિમણુક.

અમરેલી જિલ્લા કક્ષાની પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોની ની નિમણુક કરવામાં આવી છે. પીસી – પી એન ડી ટી એક્ટ – ૧૯૯૪ ની જોગવાઇ અનુસાર જિલ્લા કક્ષાની એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવે છે જેમાં આ કમિટીની રચના થયે થી આ કમિટીના અધ્યક્ષ તરીકે ડો. જી.જે.ગજેરા સાહેબ સેવા […]
અમરેલી

ઈશ્વરિયાની માધ્યમિક શાળામાં પર્યાવરણના પાઠ

ઈશ્વરિયાની માધ્યમિક શાળામાં પર્યાવરણના પાઠ ગુરુવાર તા.૩૧-૮-૨૦૨૩પર્યાવરણ જાગૃતિ સાથે શિક્ષણ અંગે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની સરકારી માધ્યમિક શાળામાં કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. ‘ધરતીના છોરું’ અભિયાન સાથે વિદ્યાર્થીઓને પ્રદૂષણની ઘાતક અસરો સામે પર્યાવરણના પાઠ ભણાવવામાં આવેલ. શિક્ષકો શ્રી નિતેશ જોષી તથા શ્રી દેવરાજ ઉકાણી
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/