fbpx
Home Archive by category અમરેલી (Page 375)
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ફુલીયા દાદા આશ્રમ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા નુતન જનોઈ ધારણ કરી..,…

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પૂર્ણિમાના દિવસે પૂજા વિધિ કરી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા નૂતન જનોઈ ધારણ કરી… સમસ્ત બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહ્યા હતા એમ  અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 
અમરેલી

જય કાથરોટીયાએ રક્ષાબંધન નિમત્તે બહેનો ના નામે ચંદ્ર પર જમીન લઈ એમને અનોખી સરપ્રાઇઝ ભેટ આપી.

અમરેલી સ્થિત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટર અને અમદાવાદ એલ.જે યુનિવર્સિટી ના પૂર્વ વિધાર્થી એવા જય કાથરોટીયા દ્વારા રક્ષાબંધન નિમિત્તે તેમના બંને બહેનોને અનોખી ભેટ આપવામાં આવી હતી.જયભાઈ ના બંને બહેનો પરણીત છે અને એક બહેન સુરત અને બીજા બહેન કેનેડા ના એડમિન્ટન સ્થિત સાસરે છે. આ રક્ષાબંધને બંને બહેનોને અનોખી ગિફ્ટ આપવાનો વિચાર […]
અમરેલી

સાવરકુંડલાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ દવેનાં કેમેરામાં ગતરોજ સુપર બ્લ્યુ મૂનની તસવીર કેદ થઈ.

ગતરોજ રક્ષાબંધન જેવો ભાઈબહેનના અણીશુદ્ધ પ્રેમના પ્રતિક સમો તહેવાર ઉજવવામાં આવ્યો. આમ તો રક્ષાબંધન પર્વને શ્રાવણી પૂનમ કે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો જોવા મળે છે. આમ તો ચંદ્ર પણ હવે ભારતીય વિચારધારામાં કંઇ દૂર નથી. આપણું ચંદ્રયાન – ૩ એ ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ચંદ્રના […]
અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલય થોરડીનું ગૌરવ.. 

અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા 2023માં સાવરકુંડલા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન S. M. G. K. સંકુલમાં યોજાયું હતું. જેમાં લોકવિદ્યા મંદિર થોરડીની ટીમ ફાઇનલમાં S. M. G. K. સંકુલની ટીમને હરાવી વિજેતા બની છે. . જે હવે અમરેલી જિલ્લા કક્ષાએ સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ  કરશે અને જિલ્લાકક્ષાએ  જીત મેળવી રાજયકક્ષાએ પહોંચે તેવી સમગ્ર શાળા પરીવાર વતી  […]
અમરેલી

સાવરકુંડલા ગુરુકુળમાં યોજાયેલ જિલ્લા કક્ષાની કરાટે અને ટેક વિન્ડો સ્પર્ધા.  

ગુજરાત સરકાર  દ્રારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ સરદાર પટેલ રમત ગમત સંકુલ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા યજમાન શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં જિલ્લા કક્ષાની અખિલ ભારતીય શાળાકિય સ્પધાઓમાં કરાટે અને ટેક વિન્ડો અંડર 14, અંડર 17 અને અંડર 19 માં ભાઈઓ અને […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ ખાતે પન્ના નાયક ફ્રી પેડ અંતર્ગત માસિક સ્વચ્છતા જાગૃતિ અંગે શાળાની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ચંદ્રીકાબેન કામદાર, તેમના બહેન ઈન્દુબેન શાહ તથા ઈંદુબેનના સુપુત્રી અવની શાહ, અમી પોલીમર પ્રાઈવેટ લિમિટેડ મુંબઈના ડિરેક્ટર જિગીશાબેન ગાંધી તેમજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત સંધી ચોક ખાતે આવેલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોમિયોપેથીક તબીબ ડો. અમી પાંધી તથા શાળાના આચાર્યાશ્રી અર્ચનાબેન કણકોટિયા તથા કર્મચારી ગણની ઉપસ્થિતિમાં શાળાની
અમરેલી

સાવરકુંડલાના પ્રખર હિતચિંતક શ્રી હર્ષદભાઈ જોશીનો આજનો મત.. ગેસના બાટલાના ભાવ સંદભે. ..જો કે આજ સમજ કદાચ આમજનતામાં પણ હોય છે કે ચૂંટણી નજીક આવે એટલે સરકારશ્રી દ્વારા લોકકલ્યાણની ભાવના જોરદાર રીતે પ્રજ્વલિત થતી હશે? 

સાવરકુંડલા શહેરનાં જાગૃત બુધ્ધિજીવીમાં જેની ગણના થાય છે અને હમેશાં બેબાક સરકારની નીતિઓની આલોચના હોય કે વિપક્ષની વિરોધ પ્રદર્શિત કરવાની નબળાઈ. સાવરકુંડલાના આ વ્હીસલ બ્લોઅર ખૂબ કડક ભાષામાં તો ક્યારેક વ્યંગાર્થ રીતે તો ક્યારેક હાસ્ય રસ દ્વારા પોતાના એક લોકશાહીના જાગૃત નાગરિક  તરીકે હર્ષદભાઈ જોશી ખૂબ ગહન રીતે પોતાનો મત (પોતાના હ્રદયની વ્યથા)   વ્યક્ત કરતાં […]
અમરેલી

લાઠી તાલુકાના શાખપુર ગામે આધાર કાર્ડ સુધારા વધારા ની કીટ ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

લાઠી તાલુકાના શાખપુર ગામે આધાર કાર્ડ સુધારા વધારા ની કીટ ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત લાઠી તાલુકાના શાખપુર અમરેલી જિલ્લાનું સેવાડા નું ગામ આવેલું છે ત્યારે આધાર કાર્ડ માં નામ સુધારા જન્મ તારીખ સુધારવા અને એડ્રેસ સુધારવાની કામગીરી કરવા માટે દામનગર ગારીયાધાર અને લાઠી કેન્દ્રો ઉપર જવું પડે છે ત્યારે ત્યાં જઈને લોકો પહોંચે ત્યારે તમારે […]
અમરેલી

સ્વ બાલાભાઈ કરશનભાઇ નારોલા ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ સ્વ બાલાભાઈ કરશનભાઇ ના પુત્રરત્ન જ્યંતીભાઈ & દિનેશભાઇ યોજાયેલ નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર અને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતા આ સેવા યજ્ઞ […]
અમરેલી

“ચોર ને કહે ચોરી કર ને ઘણી ને કહે જાગતા રહો જેવો ઘાટ” કાળુભાર પાણી પુરવઠા ની વિજિલન્સ તપાસ જરૂરી પાણી પુરવઠા તંત્ર દ્વારા એકબીજા ને બચાવવા ની હોડ. સરકારી મિલ્કત વેચી કોણે કેટલો ભાગ મેળવ્યો હિસ્સો મેળવ્યો ?

દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા માં ચાલતી ગેરીરીતી ખોટા બિલ બનાવી કાયમી નાણાંકીય ઉચાપતો સરકારી મિલ્કત ને કોઈ જાત ની મંજૂરી વગર જાતે દૂર કરી ગામડા ઓમાં જતી લાઈનો માંથી હીતસબંધ ધરાવતા ઓને ૨૪ કલાક પાણી નો વેપાર  અન્ય શહેરો માં રહેતા કર્મચારી ઓ પોતા ના અંગત વેપાર ધંધા બિઝનેસ માં રચ્યા પચ્યા રહેતા […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/