લાઠી સરમાળીયા દાદા બ્રહ્મસમાજ વાડી ખાતે આજરોજ.તા.૩૦/૦૮/૨૩ ને બુધવારે.શ્રાવણી બળેવ.ના પાવન પર્વ નિમિત્તે..લાઠી મુકામે.સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલાવવાનું ધામઘુમ પૂર્વક..શુભ આયોજન થયું..આ પ્રસંગે..ચોર્યાસી જ્ઞાતિ બ્રહ્મ સમાજ ના વિદ્વાન યજ્ઞાચાર્ય શુકલજી શાસ્ત્રી પૂજ્ય અરુણદાદા શુકલ..તેમજ
લાઠી તાલુકા માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સરકારી કે ખાનગી જમીન ઉપર ગે.કા દબાણ કરી સરકાર નેજ પ્રતિવાદી બનાવી દબાણ જાળવી રાખવા ની પદ્ધતિ લેન્ડ ગ્રેબીગ કાયદો કેટલો કારગત ? છેલ્લા ઘણા સમય થી જોરશોર થી પ્રચાર પ્રચાર કરી ગુજરાત સરકારે લેન્ડ ગ્રીબિન એક્ટ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતો કાયદો બનાવ્યો પણ કાયદો […]
આ ટ્રેન દર સોમવારે સવારે ૦૪:૧૫ કલાકે વેરાવળ થી ઉપડી મગળવારે બપોરે ૦૨:૩૫ કલાકે બનારસ પહોચશે અને બુધવારે સવારે ૦૭:૩૦ કલાકે બનારસથી ઉપડી ગુરૂવારે સાજે ૦૬:૪૫ કલાકે વેરાવળ તરફ પહોચશે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસાંથી ભારત સરકારના રેલ્વે મત્રાલય તરફથી વેરાવળ થી બનારસ સુપરફાસ્ટ ટ્રેનને આગામી તા. ૧૧મી સપ્ટેમ્બરથી સચાલિત કરવાની મજુરી પ્રદાન થયેલ […]
દામનગર ના શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ રાખડી બનાવી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.શાળા પરીવારના માર્ગદર્શન અને આગવા આયોજન મુજબ દબદબાભેર ઉજવણી કરાઈ.સૌને મિઠાઈ આપી તહેવારની મજા માણી હતી.
દામનગર ના શ્રી છભાડિયા પ્રા. શાળામાં વિદ્યાર્થી ભાઈ બહેનના વચ્ચે એકબીજા ને રક્ષાસૂત્ર બાંધી ઉજવાયો પવિત્ર બંધન નો તહેવાર રક્ષાબંધનની મુખ્ય શિક્ષક ગૌરાંગભાઈ તથા સ્ટાફ પરિવાર દ્વારા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો બાળકો સાથે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.
જૂનાગઢ શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટે ની સંસ્થા વંથલી રોડ મેંદરડા મુકામે કાયૅકતછે આમાં એકવીસ જેટલા બાળકો આસયથાન લયરહેલ છે તેમાં અમુક બાળકો મમ્મી પપ્પા વીનાના છે અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો વચ્ચે જઈ ને આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો ની બેન બની ને જૂનાગઢ જીલ્લા પ્રમુખ મહીલા મોરચાના શિલ્પાબેન ટાંક દ્વારા […]
અમરેલી જિલ્લા મા છેલ્લા નવ વર્ષ થી મહિલા ની સુરક્ષા માટે ફરજ બજાવતા અભયમ ટીમ ના એક મુસ્લિમ બેન તેના ૧૦૮ સેવા સંલગ્ન હિન્દુ ભાઈ ને રાખડી બાંધી પોતાની નોકરી ની ફરજ સાથે એક ભાઈ બેન નો પવિત્ર સબંધ નિભાવી કોમી એકતા નો હદયસ્પર્શી સદેશ આપતું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે
માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે. તેમ છતા ટ્રાફિકના નિયમોની અવગણના કરીને લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે છે. પરિણામે ગંભીર અને પ્રાણઘાતક વાહન અકસ્માતો બનવા પામે છે. ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ વાહન અકસ્માતો ઉપર અંકુશ મેળવવા.અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે […]
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર છેવાડાના વિસ્તારોમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોને છેલ્લા થોડા સમયથી સાવરકુંડલા શહેરના સેવાભાવી અને સફળ ઉદઘોષક ધારાબેન ગોહિલ દ્વારા પ્રતિદિન બે કલાક નિશુલ્ક શિક્ષક પ્રદાન કરવાના અભિયાન સંદર્ભે આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે આ વિસ્તારની દીકરીઓએ પોતાની જાતે રાખડી બનાવી હતી અને એ રાખડી કુંડલા પોલીસ સ્ટેશન કે. કે. હોસ્પિટલના […]
આમ તો રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકનો તહેવાર. જો કે આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવાના મૂહૂર્ત વિશે થોડી અવઢવ હતી એટલે લોકો પણ વિદ્વાન બ્રાહ્મણોનાં મંતવ્ય જાણીને રાખડી બાંધવાનું મૂહૂર્ત જાણવા માટે ટેલીફોનીક કે કોઈ પણ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા જાણતાં જોવા મળ્યાં હતાં. ભદ્રકાલનો ત્યાગ કરવો જોઈએ? એ વિશે આમજનતા અસમંજસમાં […]
Recent Comments