fbpx
Home Archive by category અમરેલી (Page 376)
અમરેલી

શ્રાવણી બળેલ ના પાવન પર્વ એ પૂજ્ય શાસ્ત્રીજી અરુણદાદા શુક્લ ની પાવન નિશ્રા માં બ્રહ્મકુમારો એ નૂતન જનોઈ ધારણ કરી

લાઠી સરમાળીયા દાદા બ્રહ્મસમાજ વાડી ખાતે  આજરોજ.તા.૩૦/૦૮/૨૩ ને બુધવારે.શ્રાવણી બળેવ.ના પાવન પર્વ નિમિત્તે..લાઠી મુકામે.સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલાવવાનું ધામઘુમ પૂર્વક..શુભ આયોજન થયું..આ પ્રસંગે..ચોર્યાસી જ્ઞાતિ બ્રહ્મ સમાજ ના વિદ્વાન યજ્ઞાચાર્ય શુકલજી શાસ્ત્રી પૂજ્ય અરુણદાદા શુકલ..તેમજ
અમરેલી

સરકારી કે ખાનગી જમીન ઉપર ગે.કા દબાણકરી સરકાર નેજ પ્રતિવાદી બનાવો અને દબાણ રક્ષિત કરો જમીન પચાવી પાડવા નો કાયદો લેન્ડ ગ્રેબિન કેટલો કારગત ? આલે લે દબાણ કેસ માં વાદી અને પ્રતિવાદી બંને જીત્યા ?

લાઠી તાલુકા માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સરકારી કે ખાનગી જમીન ઉપર ગે.કા દબાણ કરી સરકાર નેજ પ્રતિવાદી બનાવી દબાણ જાળવી રાખવા ની પદ્ધતિ લેન્ડ ગ્રેબીગ કાયદો કેટલો કારગત ? છેલ્લા ઘણા સમય થી જોરશોર થી પ્રચાર પ્રચાર કરી ગુજરાત સરકારે લેન્ડ ગ્રીબિન એક્ટ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતો કાયદો બનાવ્યો પણ કાયદો […]
અમરેલી

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસાંથીઆગામી તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી વેરાવળ–બનારસ સુપરફાસ્ટ ટ્રેન સચાલિત થશેઆ ટ્રેન અમરેલી જીલ્લાના વડીયા, કુકાવાવ, ચિતલ, ખીજડીયા અને લાઠી થઈ દોડશે – સાસદ

આ ટ્રેન દર સોમવારે સવારે ૦૪:૧૫ કલાકે વેરાવળ થી ઉપડી મગળવારે બપોરે ૦૨:૩૫ કલાકે બનારસ પહોચશે અને બુધવારે સવારે ૦૭:૩૦ કલાકે બનારસથી ઉપડી ગુરૂવારે સાજે ૦૬:૪૫ કલાકે વેરાવળ તરફ પહોચશે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસાંથી ભારત સરકારના રેલ્વે મત્રાલય તરફથી વેરાવળ થી બનારસ સુપરફાસ્ટ ટ્રેનને આગામી તા. ૧૧મી સપ્ટેમ્બરથી સચાલિત કરવાની મજુરી પ્રદાન થયેલ […]
અમરેલી

આસોદર પ્રા શાળા ના વિદ્યાર્થી ની સર્જનાત્મકતા જાતે રાખડી બનાવી રક્ષાબંધન ઉજવી

દામનગર ના શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામાં રક્ષાબંધન પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ રાખડી બનાવી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.શાળા પરીવારના માર્ગદર્શન  અને આગવા આયોજન  મુજબ  દબદબાભેર ઉજવણી કરાઈ.સૌને મિઠાઈ આપી તહેવારની મજા માણી હતી.
અમરેલી

છભાડીયા પ્રા શાળા માં રક્ષાસૂત્ર બાંધી ઉજવાય રક્ષાબંધન

દામનગર ના શ્રી છભાડિયા પ્રા. શાળામાં વિદ્યાર્થી ભાઈ બહેનના વચ્ચે એકબીજા ને રક્ષાસૂત્ર બાંધી ઉજવાયો પવિત્ર બંધન નો તહેવાર રક્ષાબંધનની મુખ્ય શિક્ષક ગૌરાંગભાઈ તથા સ્ટાફ પરિવાર દ્વારા  શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો બાળકો સાથે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.
અમરેલી

જિલ્લા પ્રમુખ શિલ્પાબેન ટાંક દ્વારા મનોદિવ્યાંગ બાળકો ને રક્ષાસૂત્ર બાંધી ઉજવી રક્ષાબંધન

જૂનાગઢ શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટે ની સંસ્થા વંથલી રોડ મેંદરડા મુકામે કાયૅકતછે આમાં એકવીસ જેટલા બાળકો આસયથાન લયરહેલ છે તેમાં અમુક બાળકો મમ્મી પપ્પા વીનાના છે અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો વચ્ચે જઈ ને આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો ની બેન બની ને  જૂનાગઢ જીલ્લા પ્રમુખ મહીલા મોરચાના શિલ્પાબેન ટાંક દ્વારા […]
અમરેલી

મુસ્લિમ બહેને હિન્દૂ ભાઈ ને રક્ષાસૂત્ર બાંધી કોમી એકતા નો સુંદર સદેશ આપ્યો

અમરેલી જિલ્લા મા છેલ્લા નવ વર્ષ થી મહિલા ની સુરક્ષા માટે ફરજ બજાવતા અભયમ ટીમ ના એક મુસ્લિમ બેન તેના ૧૦૮  સેવા સંલગ્ન હિન્દુ ભાઈ ને રાખડી બાંધી પોતાની નોકરી ની ફરજ સાથે એક ભાઈ બેન નો પવિત્ર સબંધ નિભાવી કોમી એકતા નો હદયસ્પર્શી સદેશ આપતું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે 
અમરેલી

અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષા બંધનની અનોખી રીતે ઉજવણી કરાઇ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને રાખડી બાંધી તેમની સુરક્ષા માટે મંગલકામના કરી.

માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે. તેમ છતા ટ્રાફિકના નિયમોની અવગણના કરીને લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે છે. પરિણામે ગંભીર અને પ્રાણઘાતક વાહન અકસ્માતો બનવા પામે છે. ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ વાહન અકસ્માતો ઉપર અંકુશ મેળવવા.અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર છેવાડાના વિસ્તારોમાં રહેતી દિકરીઓએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી. 

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર છેવાડાના વિસ્તારોમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોને છેલ્લા થોડા સમયથી સાવરકુંડલા શહેરના સેવાભાવી અને સફળ ઉદઘોષક ધારાબેન ગોહિલ દ્વારા પ્રતિદિન બે કલાક નિશુલ્ક શિક્ષક પ્રદાન કરવાના અભિયાન સંદર્ભે આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે આ વિસ્તારની દીકરીઓએ પોતાની જાતે રાખડી બનાવી હતી અને એ રાખડી કુંડલા પોલીસ સ્ટેશન કે. કે. હોસ્પિટલના  […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં રક્ષાબંધન પર્વની આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે કરવામાં આવેલ

આમ તો રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકનો તહેવાર. જો કે આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવાના મૂહૂર્ત વિશે થોડી અવઢવ હતી એટલે લોકો પણ વિદ્વાન બ્રાહ્મણોનાં મંતવ્ય જાણીને રાખડી બાંધવાનું મૂહૂર્ત  જાણવા માટે ટેલીફોનીક કે કોઈ પણ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા જાણતાં જોવા મળ્યાં હતાં. ભદ્રકાલનો ત્યાગ કરવો જોઈએ? એ વિશે આમજનતા અસમંજસમાં […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/