fbpx
Home Archive by category અમરેલી (Page 379)
અમરેલી

શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પી એસ આઈ બી પી પરમાર

દામનગર શહેર માં સાહિત્ય જગત ની ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પી એસ આઈ બી પી પરમાર ૧૪૦ વર્ષ જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા વિશેષતા ઓ જાણી ખૂબ ખુશી  વ્યક્ત કરી હતી કર્તા વારી વિષય વારી પરિગ્રહન વર્તમાન પત્રો સામયિકો ની હાજરી પુરવા ની
અમરેલી

PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે ફેપ્યુટી ઈજનેર ને મેમદા ગામ ના ખેડૂતો એ લોવોલ્ટ પ્રશ્ને આવેદન પાઠવ્યું

દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે ફેપ્યુટી ઈજનેર ને મેમદા ના ખેડૂતો એ લોવોલ્ટ પ્રશ્ને આવેદન પત્ર પાઠવી સમસ્યા નિવારવા બુલંદ માંગ કરીછભાડીયા ખેતીવાડી ફીડર માં કાયમી લોવોલ્ટ મોંઘા વીજ ઉપકરણ બળી મોટું નુકશાન સહન કરતા ખેડૂતો એ લોવોલ્ટ  પ્રશ્ને યોગ્ય ઉકેલ ની બુલંદ માંગ કરીદામનગર PGVCL કચેરી ખાતે મેમદા ગામ ના ખેડૂતો ની સામુહિક […]
અમરેલી

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની ભવ્ય પાલખી યાત્રા હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે સંપન્ન

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા  શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી બપોર ના ૩-૦૦ કલાકે  પ્રસ્થાન થઈ સાંજ ના ૬-૦૦ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં પહોંચીદામનગર શહેર ભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે પાલખી યાત્રા પુષ્ટ્રિય માર્ગીય મદનમોહનલાલજી ની હવેલી મોટા પીર ની દરગાહ લાડનશા પીર ઝાપા […]
અમરેલી

લાઠી તાલુકાના દેસાઈ પરિવારના જાગૃત યુવાનો ની સમજણથી આંખોનું ચક્ષુદાન અને પાર્થિવ શરીર દેહદાન ની અનોખી પહેલ

લાઠી તાલુકાના દેસાઈ પરિવારના જાગૃત યુવાનો ની સમજણથી આંખોનું ચક્ષુદાન અને પાર્થિવ શરીર દેહદાન ની અનોખી પહેલ”સુરત ની ભૂમિ દાનવીર કર્ણ ની ભૂમિ ગણાય છે”. અહિયાં જીવતે જીવ તો ઘણાં બધાં પ્રકારના દાન દેવામાં આવતા હોય છે. પરિવાર ના સદસ્યના મૃત્યું બાદ દુઃખદ ઘટના માં પણ દાન આપવાનો દેસાઈ પરિવારના યુવાનો અને મોભીઓનો નિણર્ય દેશ […]
અમરેલી

સાવરકુંડલા ખાતે રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે  મેઘાણી કથા નો કાર્યક્રમ યોજાયો.

મુ. લલ્લુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા  વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ – સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી ના ભાગરૂપે  તારીખ. ૨૮-૦૮-૨૦૨૩,સોમવારના રોજ તેમના જીવન-કથન સાહિત્ય પર આધારિત મેઘાણી કથા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ
અમરેલી

આજરોજ અમરેલી ખાતે કમાણી સાયન્સ કોલેજ તથા પ્રતાપરાય આર્ટસ કોલેજ માં અમરેલી જિલ્લાને નવી સરકારી યુનિવર્સિટીની માંગ સાથે ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા સહી ઝુંબેશ નું આયોજન કરવામાં આવ્યું

આજરોજ અમરેલી ખાતે કમાણી સાયન્સ કોલેજ તથા પ્રતાપરાય આર્ટસ કોલેજ માં અમરેલી જિલ્લાને નવી સરકારી યુનિવર્સિટીની માંગ સાથે ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા સહી ઝુંબેશ નું આયોજન કરવામાં આવ્યું .જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ સહી કરીને જિલ્લામાં નવી સરકારી યુનિવર્સિટીની માંગને સમર્થન આપ્યું.અમરેલી આસપાસના તમામ જિલ્લાઓને સરકારી યુનિવર્સિટીઓ ફાળવવામાં આવેલ હોય તો
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં હાથસણી રોડ ઉર્વશી ની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ની ટીમ

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં હાથસણી રોડ ઉર્વશી ની વાડી પાસેથી જાહેરમાં ગંજી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૧,૨૬,૦૦૮/- તથા ગંજી પત્તના પાના નંગ-પર – કી.રૂ.૦૦/- સાથે
અમરેલી

ભર્યા ભાણેથી ઉઠાડીને જે કોરોના કાળ દરમિયાન સિનિયર સિટીઝનને રેલવે મુસાફરી દરમિયાન મળતું યાત્રી ટિકિટમાં કન્સેશનની રાહત હવે રેલવે વિભાગ ક્યારે પુનઃ અમલી કરશે એવો ધારદાર પ્રશ્ર્ન આજકાલ સાવરકુંડલા શહેરનાં સિનિયર સિટીઝન વર્તુળોમાં પૂછાય રહ્યો છે.

જ્યારે વડીલ વંદનાની વયસ્ક વંદના થતી હોય તેવી વેળાએ વડીલોને મળતી રેલવે મુસાફરી દરમિયાન યાત્રી ભાડામાં રાહત ફરી પાછી ક્યારે ચાલુ થશે?? એ વિષય સાવરકુંડલા શહેરના વરિષ્ઠ નાગરિકોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. આ સંદર્ભે સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠનના હર્ષદભાઈ જોષી, બિપીનભાઈ પાંધી તથા રમેશભાઈ હીરાણીએ પણ તંત્રને જાહેર અપીલ દ્રારા જણાવ્યું હતું […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ વાટલીયા બોર્ડીંગ ખાતે તેના વિશાળ હોલમાં શબદ ગૃપ દ્વારા આયોજિત ‘અમરત પિયાલા’ વાંચન અભિયાનનો પ્રથમ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. 

ગત વર્ષે મેઘાણી જ્યંતીના રોજ  અને શ્રી સર્વોદય સરસ્વતી વિદ્યાલય બાબાપુર અને આઝાદીના અમૃત મહોત્સવ રૂપે શરુ થયેલ આ પુસ્તક અભિયાન અવિરત રૂપે શરુ રહેશે એવા સંકલ્પ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.        કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી શાંતિભાઈ રાણીંગા સાથોસાથ શ્રી જ્યંતીભાઈ ખડદીયા, શ્રી રજનીભાઇ, શ્રી અમરશીભાઈ, શ્રી ધીરુભાઈ, શ્રી મનીષભાઈ વિંઝુડા, શ્રી […]
અમરેલી

સાવરકુંડલામાં દુર્ગાવાહિની અને માતૃશક્તિની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી. 

પૌરાણિક કથા અનુસાર, રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રીકૃષ્ણને દ્વોપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડુ ફાડીને બાંધ્યું હતું  ત્યારબાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઇ હતી.  સાવરકુંડલામાં દુર્ગાવાહિની અને માતૃશક્તિની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. ભાઈ-બહેનનો પવિત્ર ગણાતો તહેવાર એટલે રક્ષાબંધન. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત દુર્ગાવાહિની અને માતૃશક્તિ
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/