સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં હાથસણી રોડ ઉર્વશી ની વાડી પાસેથી જાહેરમાં ગંજી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ
જ્યારે વડીલ વંદનાની વયસ્ક વંદના થતી હોય તેવી વેળાએ વડીલોને મળતી રેલવે મુસાફરી દરમિયાન યાત્રી ભાડામાં રાહત ફરી પાછી ક્યારે ચાલુ થશે?? એ વિષય સાવરકુંડલા શહેરના વરિષ્ઠ નાગરિકોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. આ સંદર્ભે સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠનના હર્ષદભાઈ જોષી, બિપીનભાઈ પાંધી તથા રમેશભાઈ હીરાણીએ પણ તંત્રને જાહેર અપીલ દ્રારા જણાવ્યું હતું […]
ગત વર્ષે મેઘાણી જ્યંતીના રોજ અને શ્રી સર્વોદય સરસ્વતી વિદ્યાલય બાબાપુર અને આઝાદીના અમૃત મહોત્સવ રૂપે શરુ થયેલ આ પુસ્તક અભિયાન અવિરત રૂપે શરુ રહેશે એવા સંકલ્પ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી શાંતિભાઈ રાણીંગા સાથોસાથ શ્રી જ્યંતીભાઈ ખડદીયા, શ્રી રજનીભાઇ, શ્રી અમરશીભાઈ, શ્રી ધીરુભાઈ, શ્રી મનીષભાઈ વિંઝુડા, શ્રી […]
પૌરાણિક કથા અનુસાર, રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રીકૃષ્ણને દ્વોપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડુ ફાડીને બાંધ્યું હતું ત્યારબાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઇ હતી. સાવરકુંડલામાં દુર્ગાવાહિની અને માતૃશક્તિની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. ભાઈ-બહેનનો પવિત્ર ગણાતો તહેવાર એટલે રક્ષાબંધન. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત દુર્ગાવાહિની અને માતૃશક્તિ
કેશવ કો_ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અમરેલી દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ સંપન્ન.અમરેલી કેશવ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના સંયોજકશ્રી કનુભાઈ કરકર ની સૂચના મુજબ કેશવ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટી તરફથી ગ્રાહક ને લોન તેમજ મળતી આર્થિક સુવિધાઓની જાણકારી આપવા તેમજ ગ્રામ્ય સંપર્ક હેતુ “રક્ષાબંધન “નુ આયોજન થયેલ. તે અંતર્ગત આજે કેશવ કો_ઓપરેટીવ ક્રેડીટ ના કર્મચારી
સંસ્કાર અને શિક્ષણ માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં આજે ધો. ૧ થી ૧૨ નાં વિદ્યાર્થીઓને બહેનો દ્વારા રક્ષા (રાખડી) બાંધી અને પરસ્પર શુભેચ્છા અને આશિર્વાદ મેળવ્યા હતા.ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતિક આ રક્ષાબંધન પ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા, વિલાસદીદી તેમજ લોક સાહિત્યકાર પૂર્વ આચાર્યશ્રી ગુણવંતભાઈ જોશી એ પ્રાસંગિક પ્રવચન કરી રક્ષાબંધન
દામનગર શહેર માં શ્રી કુંભનાથ મહાદેવ ની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા સોમવાર ના બપોર ના ૩-૦૦ કલાકે શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થઈ સાંજ ના ૬-૦૦ કલાકે શહેર ભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે યોજાનાર પાલખી યાત્રા ને લઈ સમગ્ર શહેર બપોર પછી સંપૂર્ણ બંધ રાખી પાલખી યાત્રા માં જોડાશે સપ્તઋષિ બ્રહ્મકુમારો […]
લાઠી તાલુકા ના શાખપુર ગામે ચાર પાંચ વર્ષથી ગ્રામ પંચાયત નું કામ અધૂરું સ્થાનિક સરપંચ ની વારંવાર ની રજુઆત છતાં ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડીંગનું કામ હજુ પૂર્ણ કરવામાં આવેલ નથી અનેક વખત તાલુકા જિલ્લા સંકલન સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી અને મુખ્યમંત્રી વેબ પેજ ઉપર રજૂઆત કરવા છતાં કોઈપણ જાત ની કાર્યવાહી થયેલ નથી હાલ શાખપુર […]
ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત ૯૬ મો નેત્રયજ્ઞ યોજાય ગયો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા ૯૬ માં નેત્રયજ્ઞ માં જીજ્ઞેશભાઈ ગઢવી અને છાયાબેન ભટ્ટ ના સહયોગ થી અમરેલી ડીસ્ટિક ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતા માં યોજાય ગયો જેનું ઉધઘટન વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા ઉપાધ્યક્ષ […]
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર
Recent Comments