fbpx
Home Archive by category અમરેલી (Page 382)
અમરેલી

સાળંગપુર હનુમાનજી મંદિરથી પ્રસ્થાન થયેલાં શ્રી કષ્ટભંજન હનુમાનજીના રથનું આજરોજ સાવરકુંડલા શહેરમાં આગમન થતાં શ્રધ્ધાળુઓ અને ભાવિકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.. 

શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરના ૧૭૫ વર્ષ પૂર્ણ થતા હોય આગામી તારીખ ૧૬ થી ૨૨  નવેમ્બર ૨૦૨૩  સુધી સાળંગપુર ખાતે ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. આ ઉત્સવ પહેલાના દાદાના આશીર્વાદ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિરથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ છે. જે રથ
અમરેલી

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી  મંદિર ના આમંત્રણ રથની સાવરકુંડલામાં પધરામણી થતા ભાવિક ભક્તોએ ભાવથી દર્શન કર્યા…

વિશ્વવિખ્યાત સાળંગપુર ધામ હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા હોય આગામી તારીખ 16 થી 22 નવેમ્બર 2023 સુધી સાળંગપુર ખાતે ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. આ ઉત્સવ પહેલા દાદાના આશીર્વાદ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિર થી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ના રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ છે. જે રથ દાદા ના શતામૃત […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવપૂજાનો પવિત્ર કાર્યક્રમ યોજાયો.

ભૂલકાઓએ હોંશે હોંશે ખૂબ ભાવથી અબીલ ગુલાલ કંકુ ચોખા અને બિલ્વપત્ર દ્વારા શિવલિંગની પૂજા કરી. આ પવિત્ર પ્રસંગે ભજન ધૂન અને શિવસ્તુતિ પણ કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે ધોરણ ૧ થી ૮ ના બાળકોએ માટીના શિવલિંગ, ત્રિશૂળ, ડમરું […]
અમરેલી

શિક્ષણમંત્રી શ્રીકુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે સાવરકુંડલાના શિક્ષિકાબેન શ્રીશિલ્પાબેન દેસાઈને વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2023 આપી સન્માન કરાયું.

તારીખ ૨૩/ ૮/ ૨૩ ના રોજ વાત્સલ્ય ફાઉન્ડેશન મહેસાણા દ્વારા ટાઉનહોલ ખાતે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે બાળકો માટે શ્રેષ્ઠ કાર્ય કરતા શિક્ષકોને સન્માનવા માટે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૪૧ શિક્ષકોને સન્માનવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦  શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમાં સમગ્ર ગુજરાતમાંથી સૌથી પ્રથમ ક્રમે અમરેલી જિલ્લાના
અમરેલી

સાવરકુંડલા શહેરમાં  વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે  આરોગ્યની સંભાળ સમી સંજીવની. 

હજુ એક અઠવાડિયા પહેલાની  જ ઘટના છે. સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આ આરોગ્ય મંદિરના બીજા માળે આવેલ વોર્ડમાં સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધીને જવાનું થયું ત્યાંનાં વોર્ડમાં એક વીશ વર્ષનો નવયુવાન ડાયાબિટીસ સંદર્ભે સારવાર લેતો જોવા મળેલ. તેમની સાથે આવેલ તેમના માતાપિતાને પૂછતાં જાણવા મળ્યું કે પોતાનો પુત્ર […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં પ્રાંત અધિકારી ધારાબેન ભાલાળાનાં અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યક્રમ યોજાયો.  ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. 

શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામા ૩૭માં  વેલકમ ડે ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષે કોલેજમાં નવી પ્રવેશ મેળવતી વિદ્યાર્થીની બહેનોને આવકારવા વેલકમ ડે ની ઉજવણી કરવામાં આવે છે.  તેજસ્વી વિદ્યાર્થીની બહેનોને ઇનામ વિતરણ તથા કોલેજના ક્લાર્ક શ્રીમતી રેખાબેન દેસાઈ વય નિવૃત થતાં તેઓનો વિદાય સમારંભ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી  […]
અમરેલી

પ્રસિદ્ધ કટાર લેખક રજનીકુમાર પંડયા ની મુલાકાતે ક્રાંતિકારી માર્ગીયસ્મિતજી

અમદાવાદ ૭૦ થી વધુ પુસ્તકો લખનાર કુંતી રણ માં વીરડો વીસમી સદી ના સંપાદક જેની અનેકો નવલકથા ઉપર થી ચાર સફળ ફિલ્મો બની ચુકી છે ૪૦૦ થી વધુ એવોર્ડ મેળવનાર રજનીકુમાર પંડયા એ લેખન યાત્રા દરમ્યાન ઉપાર્જન લાખો ની રકમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓને અર્પણ કરનાર કુશળ કલમ નવેશી ની રજનીકુમાર પંડયા ની મુલાકાતે ક્રાંતિકારી […]
અમરેલી

અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ નો ઉદ્દેશ ગુજરાત કિસાન કોંગ્રેસના સમિતિ બનાવવી

અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ નો ઉદ્દેશ ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતોના દરેક પ્રશ્ને સતત લડત કરતા રહે તેવા લડાયક ખેડૂત મિત્રો દ્વારા બનેલી દરેક ગામની “કિસાન કોંગ્રેસ ગ્રામ સમિતિ” બનાવવી, આ ગ્રામ સમિતિના સભ્યોને વિવિધ સેમિનાર યોજી કાયદાકીય અને લડત અંગે સંપૂર્ણપણે માર્ગદર્શીત કરી લડાયક યોદ્ધા બનાવવા જેથી કરીને ગામના નાના મોટા પ્રશ્નો અંગે […]
અમરેલી

વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ – સાવરકુંડલા ખાતે એન.એસ.એસ./એન.સી.સી./ રેડ ક્રોસ યુથ ક્લબ દ્વારા  એક દિવસીય ‘સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમ યોજાયો.

નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ સાવરકુંડલા ખાતે તારીખ ૨૫/૮/૨૦૨૩,શુક્રવારના રોજ એન.એસ.એસ./એન.સી.સી./રેડક્રોસ યુથ ક્લબ વિભાગ દ્વારા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સમૂહ સફાઈ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં એન.એસ.એસ./એન.સી.સી/રેડ ક્રોસ વિભાગ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ, મેદાન, લાયબ્રેરી,સભા
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવન પાસેની બાજુની ફાજલ જગ્યામાં જાહેર શૌચાલય બનાવવા માટે સાવરકુંડલાના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી.

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવન પાસેની બાજુની ફાજલ જગ્યામાં આ વિસ્તારના વેપારીઓ અહીથી પસાર થતાં રાહદારીઓ માટે એક જાહેર શૌચાલયની તાતી જરૂરિયાત હોય યુધ્ધના ધોરણે એક જાહેર શૌચાલય બનાવવા માટે સાવરકુંડલા શહેરના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પત્રની નકલ પ્રાદેશિક નિયામક […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/