fbpx
Home 2024 June
અમરેલી

ગાયત્રી મંદિર ખાતે તન્ના પરિવાર ના સૌજન્ય થી સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ ની તબીબી સેવા એ સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત નેત્રયજ્ઞ એવમ આર્યુવેદીક નિદાન કેમ્પ યોજાયો શ્રી મનીષાબેન વિનંતીરાય તન્ના ના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના
ગુજરાત

સુરત સહયોગ શક્તિ વેલ્ફેર ટ્રસ્ટ ની બહેનો દ્વારા અંતરિયાળ વિસ્તારો રાશનકીટ વિતરણ અભિયાન

સુરત સહયોગ  શક્તિ વેલ્ફેર ટ્રસ્ટ ની બહેનો દ્વારા અંતરિયાળ વિસ્તારો રાશનકીટ વિતરણ અભિયાનસુરત શહેર ની ખૂબ સુરતી તેના અસંખ્ય પરમાર્થ થી દિપી ઉઠે છે સૂર્ય પુત્રી તાપી તટે વસેલા સુરત શહેર માં અનેક પ્રકાર ના પરમાર્થ કાર્યો સતત ચાલતા રહે છે ત્યારે તાજેતર માં સહયોગ શક્તિ વેલ્ફેર ટ્રસ્ટ ની બહેનો દ્વારા
ભાવનગર

જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનના બાળકોની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં  સફળતા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના પરિણામમાં તળાજા તાલુકાના રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી શાળાના બાળકોએ ઉચ્ચગુણાંકન પ્રાપ્ત કરેલ છે. જેમાં પરમાર હેત મુકેશભાઈ (ઠાડચ) 176/200, લાધવા તુલસીબેન રાજુભાઈ(કરમદિયા)175/200, ગોહિલ સુરવીરસિંહ ભાવેશભાઈ (ડુંગરપર)
ગુજરાત

ડાંગ માતા શબરી ની તપોભૂમિ ડંડીકારણ્ય ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત નું પૂજ્ય હેતલ દીદી ના વરદહસ્તે નોટબુક ચોપડા વિતરણ

ડાંગ માતા શબરી ની તપોભૂમિ ડંડીકારણ્ય ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત નું પૂજ્ય હેતલ દીદી ના વરદહસ્તે નોટબુક ચોપડા વિતરણ ડાંગ ડંડીકેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં માતા શબરી ની તપોભૂમિ ડાંગ વિસ્તાર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સૌજન્ય થી નોટબુક ચોપડા સ્કૂલ બેગ વિતરણ અભિયાન આરંભાયું વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય
અમરેલી

પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સૌજન્ય થી દામનગર માં અતિ જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓને ચોપડા અને સ્કૂલ બેગ વિતરણ

દામનગર શહેર માં અતિ જરૂરિયાત મંદ અને પાત્રતા ધરાવતા ગરીબ ઘર ના અને યતિમ વિદ્યાર્થી ઓને પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સૌજન્ય થી ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા દ્વારા મોકલાયેલ નોટબુક અને સ્કૂલ બેગ નું વિતરણ કરાયું હતું દરેક વિસ્તાર માં સ્થાનિક અગ્રણી દ્વારા અને શાળા કક્ષા એ વિદ્યાર્થી પરિવાર ની આર્થિક સ્થિતિ
ભાવનગર

શિવ કુંજ આશ્રમ અધેવાડા ખાતે વૃક્ષ પૂજન નો કાર્યક્રમ યોજાયો

વટસાવિત્રી વ્રતની પૂર્ણિમાના પવિત્ર અવસરે શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પૂ. સિતારામ બાપૂની નીશ્રામાં વૃક્ષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો . પૂ. સીતારામ બાપુએ વૃક્ષારોપણ કરતા વૃક્ષોના સંવર્ધનને મહત્વ આપીને વૃક્ષ પૂજનને યોગ્ય ગણાયું હતું અને વટ સાવિત્રીના પવિત્ર દિવસે સૌભાગ્યવતી બહેનો વડનું પૂજન કરી જે
ભાવનગર

ગૌધામ કુંઢડાના ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે મોહનગીરી બાપુની પુણ્યતિથિ ઉજવાશે

તળાજા તાલુકાના કુંઢડા ગામ નજીક આવેલા જાણીતા શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત મોહનગીરી બાપુની 14મી પુણ્યતિથિ આગામી તા. 28 ને શુક્રવારના રોજ ધામધૂમથી   ઉજવવામાં આવશે. ડુંગર ની ગિરિમાળાઓ વચ્ચે જંગલમાં મંગલ સમાન આવેલ ગૌધામ તેમજ દત્તાત્રેય આશ્રમ ખાતેના મહંત થાણાપતી લહેરગીરી
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/