ગુજરાતના સુરતમાં એર ઈન્ડીયાની ફ્લાઈટ અટવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રાજધાની દિલ્હીથી વાયા સુરત મુંબઈ જતી ફ્લાઈટમાં આ ઘટના બની હતી. જેમાં ફ્લાઈટમાં લેડર જોડતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં ફ્લાઈટની ડાબી વિંગને લેડર અડી જતા નુકશાન થયું હતું. આ દુર્ઘટનાને કારણે આ પ્લાઈટ
Month: June 2024
રાજ્યમાં હવે ચોમાસુ બરાબર બેસી ગયું છે ત્યારે, રાજકોટ જિલ્લાના આજી-૨ સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ ૯૦% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગધાડા, હરીપર,
રાજકોટ નું હીરાસર એરપોર્ટ શરુઆતથી જ સતત વિવાદોમાં રહ્યુ છે ત્યારે હવે ચોમાસાની શરુઆતમાં હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી છે. એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી હતી. જો કે સદનસીબે પેસેન્જર પેસેજમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી.
રાજ્યમાં વરસાદના પગલે વડોદરામાં એક મોટી જાનહાનિ ટળી છે, વરસાદ વચ્ચે ગોત્રી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષની દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થવાના કારણે તેની બાજુમાં પાર્ક કરેલી કાર પર કાટમાળ પડતા ભારે નુકશાન પહોંચ્યું છે. આ વાત પરથી અંદાજો લગાડી શકાય કે, કઇ દિવાલ ક્યારે પડશે
સુરતના કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારે હોબાળો થયો છે ત્યાર બાદ પોલીસ દ્વારા બેંકના ડિરેક્ટર પરેશ શાહની ધરપકડ કરવામાં આવી છે. હરિફ જૂથના ૬ ડિરેક્ટરોએ બહિષ્કાર કરી વોક આઉટ કર્યું હતું. આ ઘટનાની વાત કરીએ તો કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણી
આમ આદમી પાર્ટી માટે ફરી એક વાર ખરાબ સમાચાર આવ્યા છે, દિલ્હીના મુખ્યમંત્રી અને આપણા સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુખ્યમંત્રી કેજરીવાલને આશા હતી કે તેમને સીબીઆઈ કેસમાં જામીન મળશે, પરંતુ અહીં પણ તેમને ઝટકો લાગ્યો છે. આ કેસમાં ઈડી દ્વારા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા આતંકવાદી ગોલ્ડી બ્રાર અને અન્ય ગેંગસ્ટરની શોધ અને ધરપકડ માટે રોકડ ઈનામની જાહેરાત કરી હતી. ચંદીગઢમાં એક બિઝનેસમેનના ઘરે છેડતી અને ફાયરિંગના મામલામાં એનઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બંને આતંકવાદીની ધરપકડ કરવા, કોઈપણ માહિતી માટે પ્રત્યેકને ૧૦
લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે ટેંક અભ્યાસ ચાલી રહ્યો હતો. તે સમય દરમિયાન મોટી દુર્ઘટના બની છે. નદીમાં અચાનક પાણીનું સ્તર વધી જવાના કારણે આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૫ જવાન શહીદ થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ટ્વીટ કર્યું, ‘લદ્દાખમાં સૈન્ય અભ્યાસ
દેશમાં એક તરફ જ્યારે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ દ્વારા ગુરુવારે મોબાઈલ ટેરિફ વધારવાના ર્નિણયને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજના સત્રમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સનો શેર ઐતિહાસિક ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે અને તે ભારતીય શેરબજારમાં પ્રથમ લિસ્ટેડ કંપની બની છે જેની માર્કેટ મૂડી રૂ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુંઃ- “પવિત્ર અમરનાથ યાત્રાના શુભારંભ પર તમામ શ્રદ્ધાળુઓને મારી હાદિર્ક શુભેચ્છાઓ. બાબા બર્ફાનીના દર્શન અને પૂજા સાથે જોડાયેલી આ યાત્રા શિવના ભક્તોમાં અપાર ઊર્જાનો
Recent Comments