ઉપરીયાણા ગામે પારીવારીક ઝઘડાના આરોપસર માર મારવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક તાબાના વઘાડા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈએ ઉપરીયાણા ગામના બે યુવાનોને માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. પારીવારીક ઝઘડાના આરોપસર બંને યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ પટ્ટાથી માર
Month: September 2024
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય યુવતીને નોકરી અપાવવા માટે થલતેજમાં આવેલા ઘરે બોલાવીને આધેડ વ્યક્તિએ યુવતી સાથે મરજી વિરૂદ્ધ શારિરીક સંબધ બાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે અંગે વસ્ત્રાપુર પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, આક્ષેપિત
વડોદરાના વાઘોડિયા રોડ કલા દર્શન પાસે નટરાજ નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર સંપત રાવ પેટકર અગાઉ ટોરેન્ટ કેબલ લિમિટેડ કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને વર્ષ ૨૦૧૩માં તેઓ નિવૃત્ત થયા હતા. ગત દશમી તારીખે તેઓ ઘરના પાછળના ભાગે આવેલી તાળું મારીને સુઈ ગયા હતા. રાત્રે ૩ઃ૧૫ વાગ્યે તેઓ ઉઠ્યા
અંગત અદાવતને પગલે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું સાબરકાંઠામાં પરપ્રાંતિય યુવકની હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. સાબરકાંઠાના ઈડર સ્થિત સુદ્રાસણાંમાં હત્યાનો આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રિવર ફાર્મ હાઉસ પર રાત્રિના સમયે હત્યાનોઆ બનાવ બન્યો હતો. જેમાં અંગત અદાવતને પગલે ઉગ્ર
૫ લાખથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો ગુજરાતમાં ડ્રગ્સનુ સેવન અને હેરાફેરી વધી ગઈ છે. જેમાં વધુ એક કેસમાં મહીસારગરમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે પાંચ લાખ રૂપિયાથી વધુ કિમતનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. પોલીસે સંતરામપુરના વાંકા નાડા પાસેથી ડ્રગ્સનો આ જથ્થોો ઝડપી લીધો
છોટાઉદેપુરના ખોખરીવેરી ગામ પાસેથી યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. છોટાઉદેપુરના ખોખરીવેરી ગામ પાસેથી યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે.
પોલીસે બે આરોપીની ધરપકડ કરી ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે દહેગામ અમદાવાદ હાઈવે પરના પદ્માવતી ફાર્મ પાસે સોનાદ્રા નજીકથી કેટલાક શખ્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. બાદમાં પોલીસે કાર અટકાવીને
ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદીમાં નાહવા પડેલા ૧૦ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી ૮ લોકોના મોત થયા હતા. જ્યારે ૨ લોકોના જીવ બચી ગયા હતા. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે ૮ લોકોની અંતિમ યાત્ર નીકળી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદીમાં
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં આવેલા ચૌહાણ વગામાં ગઈ રાત્રે હિન્દુ અને મુસ્લિમોના ટોળા ભેગા થયા છે તેમજ ઝઘડો થાય તેવું વાતાવરણ સર્જાયું છે તેવી પોલીસને એક મોબાઇલ ફોન દ્વારા માહિતી મળતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારે ત્યાં વાતાવરણ બગડે તેવો કોઈ માહોલ જાેવા મળ્યો ન હતો. દરમિયાન
ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નીકળેલા બનાસકાંઠા પાલનપુરના ૪૦ શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ
Recent Comments