રાજકોટ શહેરમાં આજે વિખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એથલેટિક ગ્રાઉન્ડમાં દેશી દારૂની ભઠ્ઠી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શિક્ષણ સંસ્થામાં જ નશાના કાળો કારોબાર થઈ રહ્યું હોવાની બાતમીના આધારે એથલેટિક ગ્રાઉન્ડ પાસે દારૂની
Month: September 2024
ઝડપાયેલો આરોપી અગાઉ ૭૦ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે ગામડું હોય કે શહેર, હવે ગુજરાત પોલીસની નજરમાંથી બચવું ગુનેગારો માટે આસાન નહીં હોય. ગુજરાત પોલીસે આદિજાતિ વિસ્તારમાં પણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. દાહોદનાં ઝાલોદમાં મંદિરમાંથી ચોરી કરીને ભાગેલા આરોપીને પોલીસે
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડી નો ભોગ બન્યા હતા ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતર ની લોભામણી સ્કીમ નામે ઉધનાના વીમા એજન્ટ પાસેથી રૂપિયા ૧૩ લાખ પડાવી દંપતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. દંપતીએ વીમા એજન્ટ પાસેથી કંપનીમાં
‘સ્ત્રી ૨’એ રિલીઝના ૩૪મા દિવસે ૨.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું ૩૪ દિવસ પછી પણ સ્ત્રી ૨ બોક્સ ઓફિસ પરથી ઉપડ્યું નથી. એક મહિનાથી વધુ સમય સુધી બોક્સ ઓફિસ પર ટકી રહે તે ફિલ્મ માટે પોતાનામાં મોટી વાત છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ બોક્સ
લેબનોન અને સીરિયામાં સીરીયલ પેજર બ્લાસ્ટથી ઈરાન સમર્થિત બળવાખોર જૂથ હિઝબુલ્લાહને મોટો ફટકો પડ્યો છે. પેજર બ્લાસ્ટમાં આશરે ૩ હજાર હિઝબુલ્લાહ લડવૈયાઓ તેમજ ઘણા નાગરિકો ઘાયલ થયા હતા. જ્યારે આ હુમલામાં ૯ લોકોના મોત થયા છે. આ સિવાય લેબનોનની રાજધાની બેરૂતમાં ઈરાનના રાજદૂત પર પણ પેજર બ્લાસ્ટ થયો છે.
લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને સભ્યો પર પેજર હુમલાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. આ પેજર બ્લાસ્ટને તાઈવાનની કંપની ગોલ્ડ એપોલો સાથે પણ જાેડવામાં આવી રહી છે. કારણ કે હિઝબુલ્લાહે તાઈવાનની એક કંપનીને પેજર મંગાવ્યું હતું, આ વાતની જાણ થતાં જ તાઈવાન પોલીસ ગોલ્ડ એપોલો કંપનીની ઓફિસે પહોંચી ગઈ
છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં બુધવારે એક મોટી ઘટના બની હતી. છત્તીસગઢ આર્મ્ડ ફોર્સિસ (ઝ્રછહ્લ) ના સૈનિકે તેની સર્વિસ રાઈફલ વડે કેમ્પની અંદર ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં તેના બે સાથી સૈનિકો માર્યા ગયા, જ્યારે અન્ય બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ જવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીંની રેડક્લિફ સ્કૂલમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર થયો છે. બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન જાેયા બાદ બાળકીના માતા-પિતા ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. ભોપાલની રેડક્લિફ સ્કૂલમાં બાળકીના
આમ આદમી પાર્ટીના નેતા આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે ઉપરાજ્યપાલે આ સંબંધમાં રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ મોકલી છે. તમને જણાવી દઈએ કે બુધવારે અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે, જાે કે કેજરીવાલે મુખ્યમંત્રી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટિ્વટ કરીને ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જાેરદાર રીતે જનતાનો અવાજ
Recent Comments