અમદાવાદ ગાયત્રી પરિવાર દ્વારા કોરોના નાબુદી માટે યજ્ઞ આહુતિ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/09/IMG-20210910-WA0044-1140x620.jpg)
અમદાવાદ ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગણેશ-ગાયત્રી યજ્ઞમાં ૧૦૮ લાડુ, ગાય ના ધી અને ઔષધીય યુક્ત હવન સામગ્રી વડે ૐ એક દન્તાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્ ગણેશ- ગાયત્રી મંત્રો, મહામૃત્યુંજય મંત્ર,કોરાના નાબૂદી ના મંત્રોચ્ચારની આહુતિઓ અપાઈ તેમજ સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિ અર્થે આહુતિઓ પ્રદાન કરી પ્રાર્થના કરવામાં આવી હતી
Recent Comments