fbpx
ગુજરાત

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ એવમ સર્વરોગ આરોગ્ય તપાસ શિબિર યોજાઇ

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તા.૩૧-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાન રક્તદાન શિબિર યોજાયઅમદાવાદ રૅડ ક્રોસ સોસાયટી દ્વારા અને નિ:શુલ્ક સર્વ રોગ નિદાન-ડાયાબિટીસ તપાસ શિબિર શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અસારવાના સહયોગથી યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ અને સુખડીયા ગરબડદાસ બાપુજીના સંયુક્ત ઉપક્રમે નારણપુરા ખાતે વિજય નગર રોડ, નંદુપ્રસાદ મહાદેવીયા સોસાયટી, તપોવન વિદ્યાલય સામે, સંઘવી સ્કૂલ પાસે  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮ રક્તદાતાઓ અને ૨૮૪ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો તેમાં ૪૫ જેટલા ડાયાબિટીસ દર્દીઓની તપાસ,૨૪૦ જેટલા અન્ય વિવિધ રોગોનાં લક્ષણો ધરાવતાં દર્દીઓને તપાસી નિ:શુલ્ક આયુર્વેદિક દવાઓ દ્વારા ઉપચાર કરવામાં આવ્યાં હતાં  નારણપુરાના કાઉન્સિલર જયેશ પટેલ દર્શન શાહ અને ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, સુખડીયા ગરબડદાસ બાપુજીના હોદ્દેદારો, પરિવારજનો,કાર્યકર્તાઓ, મેડિકલ ટીમ,રેડક્રોસ ટીમ સહિત સૌએ સેવા કાર્ય ઉત્સાહભેર નિ:સ્વાર્થ ભાવે ભાગ લીધો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/