fbpx
ગુજરાત

અમદાવાદમાં પતિએ ચારિત્ર પર શંકા કરતા પત્નીએ કર્યો આપઘાત

પત્નીના ચારિત્ર અંગે શંકા રાખીને હેરાન પરેશાન કરતા પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પત્નીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પરિણીતાના પિતાએ વાડજ પોલીસે પતિ વિરુદ્ધ દૂષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. મધ્યપ્રદેશમાં રહેતા ભુરસિંગ ગાડરિયા(૫૧)ની દીકરી શીતલે નવ મહિના પહેલા નવા વાડજ લેબર કોલોનીમાં રહેતા રાકેશ દાવર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ રાકેશ નાની-નાની બાબતે શીતલબેન સાથે ઝઘડા કરી મારઝૂડ કરતો હતો. આટલું જ નહીં મોબાઈલથી ઘરે વાત પણ કરવા દેતો ન હતો. ૧૫ દિવસ પહેલા શીતલબેને ભાઈ હરભજનને ફોન કરીને કહ્યું હતું કે, મારે ઘરે આવવું છે, પરંતુ રાકેશ ઘરે આવવા દેતો નથી. જે પછી રાકેશ સાથે ઝઘડો થયા બાદ શીતલે ૩ ઓકટોબરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/