સુરતમાં અલથાણના ખોડિયાર માતાના મંદિરમાં તસ્કરોએ કરી ચોરી, સમગ્ર ઘટના CCTV માં કેદ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/03/Temple-1140x620.jpg)
સુરતના અલથાણ રોડ સ્થિત ખોડીયાર નગર ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની છે. અજાણ્યા તસ્કરો મંદિરમાંથી અંદાજીત ૩૦થી ૩૫ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ આ મામલે મંદિરના પુજારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
Recent Comments