fbpx
ગુજરાત

મોરબી બ્રીજ દુર્ઘટના ઃ ગુજરાત હાઇકોર્ટે ટિકિટ વેચનાર ૨ ક્લાર્કનાં જામીન મંજૂર કર્યાઆખરે પીડિતો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂત બન્યા

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં પીડિત પરિવારોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટે ટિકિટ વેચનાર ૨ ક્લાર્કનાં જામીન મંજૂર કર્યા છે. ગુજરાત સરકારે કોર્ટના આ ર્નિણય ના પડકારતા આખરે પીડિતો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂત બન્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવેલા લોકોના પરિજનો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે ૩૦ ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન ૪ નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત ૫ દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/