fbpx
ગુજરાત

કેન્દ્ર સરકારનો વધુ એક હાઇવે પ્રોજેક્ટ વિવાદમાં આવ્યોવાપીથી દાહોદ વચ્ચે નેશનલ હાઇવેની કામગીરીને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર

કેન્દ્ર સરકારનો વધુ એક હાઇવે પ્રોજેક્ટ (ૐૈખ્તરુટ્ઠઅ ઁિર્દ્ઘીષ્ઠં) વિવાદમાં આવ્યો છે. વાપીથી દાહોદ વચ્ચે નેશનલ હાઇવેની કામગીરીને હાઇકોર્ટમાં (ૐૈખ્તર ર્ઝ્રેિં)પડકારાઈ છે. નેશનલ હાઈવે નંબર ૫૬ ને ચાર માર્ગીય બનાવવા માટે જમીન સંપાદન (ન્ટ્ઠહઙ્ઘ ટ્ઠષ્ઠૂેૈજૈંર્ૈહ) કરવા માટેના કેન્દ્ર સ૨કા૨નાં જાહે૨નામાની કાયદેસ૨તાને પડકારતી પીટીશન થઇ છે. હાઈવે માટે જમીન સંપાદનની કામગીરીને લઈ રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ આપવા જણાવ્યું છે. નેશનલ હાઈવેને ફોરટ્રેક બનાવવા જમીન સંપાદનની કામગીરી થશે. આ કામ માટે જાહેર કરાયેલ પરિપત્ર ગેરબંધારણીય હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.અરજદાર હોશંગ મીરઝાએ તેમના એડવોકેટ વિક્રમ ત્રિવેદી અને નિલકંઠ ત્રિવેદી મારફતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતાબેન અગ્રવાલ અને જસ્ટીસ એન. વી. અંજારીયાની બનેલી ડીવીઝન બેન્ચ સમક્ષ આ પીટીશન દાખલ કરી છે. આ બેન્ચે કેન્દ્ર સ૨કા૨, કોમ્પીટન્ટ ઓથોરીટી એન્ડ સ્પેશીયલ લેન્ડ એવીઝીશન ઓફીસ૨, પ્રોજેકટ ડાયરેકટર, નેશનલ હાઈવે ઓથોરીટી, પ્રિન્સીપાલ સેક્રેટરી, મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટસ અને એટૉની જન૨લ ઓફ ઈન્ડિયાને નોટિસ કાઢવાનો હુકમ કર્યો છે.

આ કેસની વધુ સુનાવણી ૨૯ ઓગસ્ટના રોજ થશે. રીટ પીટીશનમાં પીટીશનર હોશંગ મીરઝા દ્વારા ઘી નેશનલ હાઈવે એકટ –૧૯૫૬માં એમેન્ડીંગ એકટ ૧૬/૧૯૯૭ થી કલમ–૩–એ અને ૩–જે દાખલ ક૨વામાં આવી છે. અરજદારે ર્નિણયને ભેદભાવ પૂર્ણ (ડ્ઢૈજષ્ઠિૈદ્બૈહટ્ઠિંઅ) અને ગેરબંધા૨ણીય (ેંહર્ષ્ઠહજંૈંેંર્ૈહટ્ઠઙ્મ) હોવાનું જણાવી તેને રદબાતલ કરાવવા દાદ માંગી છે. તેમજ ૧ માર્ચ ૨૦૨૩નું તે અંગેનું નોટીફીકેશન ઈલીગલ આર્બિટરી, માલાફાઈડ અને કપટપુર્વક, ઈરાદાપૂર્વક પ્રસિધ્ધ થયાનું જણાવી તેને રદબાતલ કરાવવા દાદ માગી છે. પીટીશનમાં જણાવવામાં આવ્યુ છે કે નેશનલ હાઈવે નંબર-૫૬ થી ૬૨ના ગામોમાં નવો રોડ ૪૫ મીટ૨ની ૫હોળાઈનો ક૨વા માટેના જેવા કે, રાણીફળીયા, ઉનાઈ, ચઢાવ વિગેરે જેવા અનેક સ્થળોએ એકવીઝીશન ક૨વા માટેના કેન્દ્ર સ૨કા૨ના ઈરાદાને પબ્લીક પોલીસી અને પબ્લીક ઈન્ટરેસ્ટ વિરૂધ્ધનું છે જેથી તેને ૨દબાતલ ક૨વામાં આવે. તેમજ જમીનની જંત્રીના દરો ખૂબ ઓછા છે અને તે પ્રમાણે ગણતરીમાં લઈ ખેડૂતોને વળતર આપવામાં આવે તો તે ખુબ જ ઓછુ વળતર મળે તેમ છે. આથી વાસ્તવિક બજારભાવો ગણતરીમાં લઈ ધી રાઈટ ટુ ફેઈર કોમ્પેનશેશન એન્ડ ટ્રાન્સપ૨ન્સી ઈન લેન્ડ એકવીઝીશન, રીહેબીલીએશન એન્ડ રીસોલમેન્ટ એકટ-૨૦૧૩ અન્વયે કાર્યવાહી કરી અન્ય સંપાદનોની જેમ ચાર ગણું ખેડુતોને પુરતુ વળતર આપવા માગ કરાઇ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/