પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાતપ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં બાવળા-બગોદરા હાઇવે પર માર્ગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/File-02-Page-01-9-1140x620.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર માર્ગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઁસ્દ્ગઇહ્લ તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. ૨ લાખ એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ આપવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર માર્ગ દુર્ઘટનાથી દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. ઁસ્દ્ગઇહ્લ તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. ૨ લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ આપવામાં આવશે
Recent Comments