સુરત ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઉદારદિલ દાતા પરિવારો નું વસ્ત્રદાન વલસાડ ના ધરમપુર સહિત ના ગ્રામ્ય માં મોટા પાયે વસ્ત્રદાન
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/IMG-20231010-WA0003-1140x620.jpg)
સુરત શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઉદારદિલ દાતા પરિવારો નું મોટા પાયે વસ્ત્રદાન સુરત થી દૂરસદુર દુર્ગમ અંતરયાળ વિસ્તારો જઈ ભૂખ્યા ને ભોજન અને તરસ્યા ને પાણી અંગ ઉઘાડા ને વસ્ત્રદાન અભિયાન ચલાવ્યું હતું
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં ૩૦૦૦ થી વધુ અતિ જરૂરીયાતમંદ વ્યકિત ઓને વસતદાન નો લાભ મળ્યો ધરમપુર તાલુકાના બુહારી.ચોંઢા કામણજરી,બાડમેર તેમજ બેડ ચીત સહિત ના ગામો માં સાડી ડ્રેસ પેન્ટ શર્ટ ટીશર્ટ વિદ્યાર્થી ઓને નોટબુક જરૂરી સ્ટેશનરી અલ્પહાર વિતરણ કરતી સંસ્થા ઓ ગ્રીન આર્મી મનસુખભાઇ કાસોદરિયા જય ભગવાન ચેરીટેબલ ટ્રસ્ટ વિપુલભાઈ નારોલા માનવ સેવા ટ્રસ્ટ ના જેરામ ભગત પરમાર્થ સેવા સંસ્થા શ્રી મારુતિ સેવા મંડળ યંગ ફેડરેશનઈન્ડિયન સહિત ની સંસ્થા ઓએ અને અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના સ્વંયમ સેવકો એ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા માં માર્ગદર્શન હેઠળ
૩૦૦૦ જેટલા તમામ પીડિત પરીવાર ને વસ્ત્રદાન કરાયું હતું ખુબ રાજીપો વ્યક્ત કરતા જરૂરિયાત મંદ ના ચહેરા ઉપર સંતોષ નો ભાવ દેખાઈ રહ્યો હતો
Recent Comments