fbpx
ગુજરાત

ગુજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાં આવી, વિદ્યાર્થિનીઓના ગરબા ગાવા પર પ્રતિબંધ

સર્વધર્મ પ્રાર્થના બાદ હવે ગરબાને લઈ ગુજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાંઆવી છે. ગુજરાતની સંસ્કૃતિ સમા ગરબા મહોત્સવના નવા વિવાદથી ચકચારી મચી છે. વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ લગાવતા ભારે વિવાદ થયો. એટલું જ નહીં વહીવટી તંત્રના ર્નિણયનો જાે કોઈ વિદ્યાર્થિની વિરોધ કરશે તો તેને છાત્રાલયમાંથી કાઢી મુકવામાં આવશે. આ પ્રકારની ચેતવણી પણ ગૃહમાતા દ્વારા આપવામાં આવી છે. ૫૦ વર્ષથી યોજાનારા ગરબા મહોત્સવમાં આ વખતે ગરબા રમવા પર પ્રતિબંધ લગાવતા વિદ્યાર્થિનીમાં રોષ જાેવા મળ્યો.. જાે તે સમગ્ર વિવાદ સામે આવતા વિદ્યાપીઠના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી. વિદ્યાપીઠના કાર્યકારી કુલનાયક ભરત જાેષીએ કહ્યું, ગરબાનું અયોજન સીધી રીતે વિદ્યાપીઠ કરતું નથી. પરિસરમાં નવરાત્રીનું આયોજન સ્ટાફ અને વિદ્યાર્થીઓ કરે છે. ગઇકાલે ટ્રસ્ટીઓ સાથે મળીને આરતી કરી છે. વિવાદ ઉભો કરવામાં કોઈનું ષડયંત્ર હોવાનો કુલનાયકે આરોપ લગાવ્યો હતો. અગાઉ ફી વધારા અને સર્વધર્મ પ્રાર્થનાને લઈને પણ વિદ્યાપીઠ વિવાદમાં આવી ચુકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/