fbpx
ગુજરાત

બીલીમોરાથી ૩૦ યુવાનોનો એક સંઘ દોડતા અયોધ્યા જવા નિકળ્યો

ગ્રુપમાં ૨૬ યુવકો અને ૪ યુવતીઓ, દાહોદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું દાહોદ,ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ અવસરના સહભાગી થવા માટે ભક્તોએ અયોધ્યાની વાટ પકડી છે. બીલીમોરાથી ૩૦ યુવાનોનો એક સંઘ દોડતા અયોધ્યા જવા નિકળ્યો છે. જે દાહોદ ખાતે આવતા આ યુવા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું છે.

બીલીમોરાથી ૩૦ યુવાનોનું ગ્રુપ ૧૪૩૦ કિમી દોડીને અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે. આ યુવાનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પર્વમાં શામેલ થશે. ૩૦ યુવાનોના આ ગ્રુપમાં ૨૬ યુવકો અને ૪ યુવતીઓ સામેલ છે. જેમનું દાહોદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/